Satya Tv News

Tag: GOLDEN BRIDGE

નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાની સ્થળ મુલાકાત

સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય…

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે 15 દિવસ બાદ નદીની સપાટી 21 ફૂટ પર પહોંચી

ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 19.2 ફૂટે સ્થિર નર્મદા ડેમમાંથી દર 1 કલાકે પાણી છોડાઈ રહ્યુ 23 ગેટ ખોલી 2.14 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યુ…

ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે ગણેશ વિસર્જન થયું નહિ

અંકલેશ્વરમાં વહીવટીતંત્ર તથા ગણેશ આયોજકોની સુઝબુઝના કારણે પ્રથમ વખત ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં શ્રીજીની એક પણ પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી ન હતી. શહેર તેમજ આસપાસના…

error: