Satya Tv News

Tag: GUJARAT ELECTIONS 2022

ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા

ચૂંટણી પહેલા જ રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP…

AAP ના CMનો ચહેરો જાહેર : ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર

ગુજરાત ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની તાકાત અજમાવવા જઈ રહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે આજે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. ગુજરાત ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની તાકાત અજમાવવા જઈ…

AAPએ હવાલાથી 20 કરોડ ગુજરાતમાં મોકલ્યા હોવાનો IT તપાસમાં ઘટસ્ફોટ

બારડોલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કારમાંથી રોકડા 20 લાખથી ચીલઝડપ પ્રકરણમાં ઇન્કમટેક્સ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી. ઇન્કમટેક્સની તપાસમાં છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં હવાલાથી 20 કરોડ મોકલ્યા હોવાની ચોંકાવનારી…

Gujarat Election 2022 : ભાજપા MP – MLA ના પરિવારજનોને ટિકિટ નહીં આપે, સાંસદ મનસુખ વસાવાએ પોતાની અને પુત્રીની ટિકિટ કપાતા ટ્વીટ કર્યું

ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાના પુત્રી…

આમ આદમી પાર્ટી આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની કરશે જાહેરાત

આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત…

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 200થી વધુ મતદાન મથકો ક્રીટીકલની કેટગરીમાં, તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાય

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેહલી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા…

Gujarat Election 2022 : પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન, જાણો ચૂંટણી અંગેની તમામ વિગતો

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022) બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને…

ભરૂચ : મતદાન જાગૃતિ માટેનો રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે, વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસ

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં વધુમાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા…

ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સહિતા લાગુ, ભરૂચ સહિત ઠેર ઠેર સરકારી બેનર અને પોસ્ટર ઉતારાયા

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં સરકારી જાહેરાતના બેનર અને પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર…

Gujrat Election 2022 : ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતા લાગુ, જાણો આદર્શ આચાર સંહિતા અંગેની સમગ્ર વિગતો

ચૂંટણી આચાર સંહિતાનો (Code of Conduct) મતલબ ચૂંટણી પંચની સૂચનાઓ છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ…

error: