Satya Tv News

Tag: gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે :ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય,આ રાશિના જાતકો રહે સાવધાન! નહીં તો આવશે પસ્તાવાનો વારો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું. સારા શુભ સમાચાર મળશે. કરેલા રોકાણથી લાભ થશે. કામકાજમાં ફાયદો થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી…

ખેડૂત ન્યાય યાત્રામાં હવે રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટીકેત જોડાશે

દીયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય પદયાત્રાનો (Khedut nyay padyatra) આજે ચોથો દિવસ છે. ઉનાવાથી યાત્રાની ગાંધીનગર તરફ આગેકૂચ થઇ છે. ત્યારે બનાસકાંઠામાં ખેડૂત ન્યાય યાત્રામાં હવે રાકેશ ટીકેતની (Rakesh Tikait) એન્ટ્રી…

રાજકોટમાં સભ્ય સમાજને લાંછન લગાડતો કિસ્સો સાસુ-સસરાએ વીડિયો ઉતારી વેબસાઈટ પર મુક્યા

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રૂપિયા કમાવવાની લાલચમાં માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ…

જૂનાગઢમાં પોલીસકર્મીના રહસ્યમય મોતનો કેસ DySP નિલમ ગૌસ્વામીને સોંપાઈ સમગ્ર કેસની તપાસ

જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ કોલેજની વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાનો મૃતદેહ ગત માર્ચ મહિનામાં વંથલીના શાહપુર ગામ પાસા ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે પોલીસે અકસ્માતે…

વાગરા તાલુકાના પોલીસ મથકો દ્વારા ત્રિરંગા રેલીનું આયોજન કરાયુ

નગરના બહુધા વિસ્તારોમાં તિરંગા રેલી કાઢી દેશભક્તિ નો માહોલ બનાવ્યો વાગરા નગરમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ ત્રિરંગા રેલીનું આયોજન કરાયુ મોટી સંખ્યામાં પોલીસ જવાનો રેલીમાં જોડાયા વાગરા ખાતે…

મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક ઠગ સામે આવ્યો

ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલા મહાઠગ કિરણ પટેલની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ આવો જ એક કિરણ પટેલ ફરી જામનગરમાં ફૂટી નીકળ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા…

ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર AC હેલ્મેટ પહેરશે ગુજરાત ટ્રાફિક પોલીસ

અમદાવાદમાં શિયાળો, ઉનાળો કે ચોમાસા ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે પ્રાયોગિક ધોરણે એસી હેલમેટ લાવવામાં આવ્યા છે.…

દેશભરમાં ગઈકાલેથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન…

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત મર્સિડીઝ કારચાલકે બાઈકને મારી ટક્કર

અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર ગઈકાલે રાત્રે ફૂલ સ્પીડમાં આવેલી મર્સિડીઝ કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર દંપતીમાંથી બાઈકચાલકને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિકોના…

error: