Satya Tv News

Tag: gujarat

અમદાવાદમાં પકડાયું મોટું કૌભાંડ કેનેડા જવા માટે કરિયું કૌભાંડ

કેનેડા અને અમેરિકા સીધી રીતે જવા ન મળે તે ગેરકાયદેસર રીતે જવું. આ એક નવો ટ્રેન્ડ સેટ થયો છે. ત્યારે કેનેડા જવાનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે.…

વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું, આજથી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

આજથી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આજથી 23 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં 19, 20 અને 21 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત,રાજકોટની લેશે મુલાકાત

પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેવાના છે. આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાતલેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. કલેકટર…

20 વર્ષના યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં એક પછી એક હાર્ટ એટેકના કેસો વચ્ચે અરવલ્લી જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા હતા ત્યારે એક 20 વર્ષીય યુવકને હ્રદયમાં અચાનક દુખાવો ઉપડ્યો…

18 વર્ષથી અહીં થાય છે મફત ડાયાલિસિસ,લાખો દર્દીઓએ ને થયો લાભ

આ મોંઘવારી વચ્ચે આજે પણ ભુજની આ હોસ્પિટલ દર્દીઓને કિડની ડાયાલિસિસ અને આંખના મોતિયાના ઓપરેશન નિ:શુલ્ક કરી આપે છે. ભુજ શહેરમાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત લાયન્સ હોસ્પિટલ વિવિધ દાતાઓના સહકારથી…

ભંગાર વીણવાના બહાને આંટાફેરા કરી ચોરીને અંજામ આપતી મહિલા ઝડપાઇ

રાજ્યના વિવિધ નગરમાં ભંગાર વીણવાના બહાને આંટાફેરા કરી ચોરીની ઘટનાને અંજામ આપતી મૂળ બનાસકાંઠાના શિરવડા ગામની અને હાલે રાધનપુર રહેતી ૩૦ વર્ષીય ટીના ઉર્ફે ટીની નામધારી મહિલા તસ્કરને લાકડીયા પોલીસે…

સુરત માં શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર

તારીખ 21 નવેમ્બર 2023 ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ 190 મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દિવાળી…

વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો વિડિઓ થયો વાયરલ

સોશિયલ મીડિયા પર દાહોદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 30 જેટલા વિદ્યાર્થીઓ તુફાન પર ઘેંટા-બકરાની જેમ સવાર થઈને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં…

રાજ્યના ડાકોર યાત્રાધામમાં ટૂંકા વસ્ત્રો પહેરની મંદિરમાં પ્રવેશ નહીં

ગુજરાતના દ્વારકા મંદિર બાદ હવે ડાકોર મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ઠાકોરના…

રાજકોટ શહેર માં રોગચાળો વકર્યો, એક જ અઠવાડિયામાં શરદી-તાવના 400થી વધુ કેસ નોંધાયા

ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે,…

error: