Satya Tv News

Tag: gujarat

વડોદરામાં પૂર નુકશાની માટે સહાયની ચૂકવણી માટે ફાળવાઈ 25 કરોડની ગ્રાન્ટ;

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી…

ગાંધીનગર જિલ્લાના દહેગામના સોગઠીમાંથી મેશ્વો નદીમાં નાહવા પડેલા 10 યુવાનો ડૂબ્યા;

દહેગામના વાસણા સોગઠી ગામના અનેક પરિવારો માટે ગોજારો સાબિત થયો હતો.નદીના પ્રવાહમાં 10 લોકો ડૂબ્યા હતા. જ્યારે તેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે વાસણા સોગઠી ગામના ચૌહાણ પરિવાર એકસાથે…

નર્મદા જિલ્લાના કેવડિયામાં માગણીઓ પુરી ન થતા ગામનો યુવાન મોબાઇલના ટાવર પર ચઢ્યો;

નર્મદાના કેવડિયા ગામનો યુવાન માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચઢ્યો હતો. બે દિવસ પહેલાં નર્મદાના કલેક્ટરને તેણે પોતાની માગણીઓને લઇને આવેદન પત્ર આપ્યુ હતુ. જે પછી જમીનનું વળતર ચૂકવવા…

પોરબંદરમાં પ્રેમીએ પ્રેમિકાની સ્કૂટીને લગાડી આગ, યુવતીએ તેના પ્રેમી અને તેના મિત્રો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ;

પોરબંદરમાં ચોંકાવનારી ઘટના આવી સામે આવી છે. પોરબંદરમાં એક પ્રેમીએ પ્રેમિકાની એક સામાન્ય વાતને લઇને જ પ્રેમિકાની સ્કૂટીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રેમિકાની સ્કૂટી બળીને…

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ આધેડનો લીધો ભોગ, જુઓ CCTV;

તા. 3 સપ્ટેમ્બરે વનરાજસિંહ ચાવડા નામના આધેડ નોકરીથી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન ગાંધીગ્રામ હીરાનાં બંગલા પાસે ડ્રેનેજની લાઈન ખુલ્લી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી આધેડે જીવ ગુમાવવાનો વારો…

પાટણની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક જ પરિવારનાં ચાર લોકો ડૂબી ગયાનો લાઈવ વીડિયો;

પાટણમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન પાટણના પ્રજાપતિ પરિવારનાં ચાર લોકો ડૂબી જવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતા લોકોનાં ટોળે ટોળા ઘટનાં સ્થળે ઉમટ્યા હતા. ત્યારે ચારેય લોકોને…

રાજકીય આગેવાનો (નેતાઓ) દીવમાં રંગરેલિયા મહેફિલ મનાવતા રંગે હાથ ઝડપાયા;

ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં રંગરેલિયા મહેફિલ મનાવતા રંગે હાથ ઝડપાતા ગુજરાતના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ઘ ટ્યૂલીપ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની…

ગોંડલ માર્કટ યાર્ડમાં ચાઈનીઝ લસણની આવક મામલે વેપારીઓ હરાજી બંધ રાખી જોડાયા હડતાળમાં;

ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનીજ લસણની આવક મામલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ ચાઈનીઝ લસણયાર્ડમાં આવતું અટકાવવા વેપારીઓની માંગ છે. આજથી રાજકોટ સહિત તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ કરવાની માંગ વેપારીઓ કરી…

સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનાર લોકોને આઇડેન્ટિફાઇ કરી રાઉન્ડ અપ કરાયા;

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં…

વડોદરામાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવતા વાતાવરણ બન્યું તંગ;

વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની…

error: