Satya Tv News

Tag: gujarat

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, EVM-વીવીપેટનું ફર્સ્ટ લેવલનું થશે ચેકિંગ;

ગુજરાતના તમામ જિલ્લાને ફાળવવામાં આવેલા EVM અને VVPAT ની ચકાસણી કરવા સૂચન અપાયું છે. આ માટે કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા…

ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, રાજકોટમાં 24 કલાકમાં 5 યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ;

ગુજરાતમાં નાની ઉમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. તબીબોનું માનીએ તો હૃદય અચાનક બંધ પડી જાય એ વાત નવી નથી પણ ટેકનોસેવી યુગમાં આવી ઘટનાની ચર્ચા વધી છે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:મંગળવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે.?

મેષ રાશિફળ :આજનો દિવસ સફળ છે, પરંતુ તમારી વાણી અને વર્તનને સંતુલિત રાખવા જરૂરી છે. ઓછા નફાથી સંતોષ માનીને જ દિવસનો લાભ લઈ શકાય છે, અન્યથા વધુ નફાની તકમાં ચર્ચા…

સાયલાના સુદામડા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી, બ્લેક ટ્રેપ ખોદકામમાં 270 કરોડનો દંડ કરાયો;

સાયલા પંથકમાં બેરોકટોક ચાલતા માટી અને કાળા પથ્થરોના ખનન પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે શનિવારે સપાટો બોલાવ્યો હતો. સુદામડામાં તંત્રની ખનીજ ચોરી વિરુદ્ધની કામગીરીથી ખનીજોનું ગેરકાયદે ખનન વહન કરતા…

સોમનાથના દરિયાકિનારે તંત્રની ગંભીર બેદરકારી, ગટરનું પાણી દરિયામાં વહાવી દેવાતું જોવા મળ્યું;

પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ભગવાન મહાદેવના પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનું મંદિર દરિયા કિનારે આવેલું હોવાના કારણે તે યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના પરિસરમાંથી જ…

ગઈકાલે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું;

મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પહેલા ગઈકાલે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 હાર્ટ એટેકથી મોતના બનાવો બન્યા;

દાહોદ, સુરત અને જેતપુરમાં એક-એક યુવકના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં છે. જેતપુરમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. મૂળ નેપાળનો અને છેલ્લા ઘણા સમયથી જેતપુર ખાતે આવેલ વેલકમ ચાઇનીઝ…

આજે મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિ, PM મોદીએ પહેલી વાર સીએમના શપથ લેતી વખતે બાપુની પ્રતિમાને કર્યાં હતા વંદન;

મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત બનનાર લોકોની ખોટ નથી. આજે લાખો-કરોડો લોકો બાપુના વિચારોથી…

અમદાવાદમાં દરિયાપુર મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચની રેડ, 27 જુગારીઓને ઝડપી પાડ્યા;

દરિયાપુર પોલીસ સ્ટેશનથી માંડ 100 મીટર દૂર આવેલા મનપસંદ જીમખાનામાં ફરી જુગારધામ ધમધમી રહ્યું હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે મોડીરાત્રે આ જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ…

જુઓ રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોને આજે સારા સમાચર મળશે કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો;

મેષ રાશિવેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે અને આવકમાં વધારો થવાની સંભાવના છે. મલ્ટી નેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃષભ રાશિકાર્યક્ષેત્રને…

error: