Satya Tv News

Tag: gujarat

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો બ્રિજ થયો ધરાશાયી, 15 દિવસ પહેલા જ થીગડા મારી તંત્રએ માન્યો હતો સંતોષ;

રાજ્યમાં અવારનવાર બ્રિજ દુર્ઘટના સામે આવી રહી છે. જે સિલસિલો ગતરોજ પણ યથાવત રહ્યો. ગઈકાલે સુરેન્દ્રનગરમાં મોટી બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. સુરેન્દ્રનગરના વસ્તડીનો જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી…

પાટણના બે આરોપી ઝડપાયા,રાજસ્થાનના સિરોહીમાંથી 3 કરોડથી વધુની રોકડ સાથે,હવાલાની રોકડ હોવાનો ખુલાસો;

આબુ રોડ પર આવેલા રિકો પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા રવિવારે મોટી કાર્યવાહી કરીને એક કારમાંથી 3 કરોડ 15 લાખની રોકડ જપ્ત કરી છે. સાથે જ પાટણના બે આરોપીઓની ધરપકડ…

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ,ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદની આગાહી;

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લો પ્રેશર એરિયા આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક…

રાજકોટ સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના,વોકળા પર ટાઈલ્સ તોડવાનું ચલાવાયું હતું મશીન, સામે આવ્યું ચોંકાવનારું કારણ;

રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલા ફૂડ બજારમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફૂડ બજારમાં આવેલા વોકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. અચાનક સ્લેબ તૂટવાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી…

સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર, 12મા ધોરણમાં ભણતી સગીરા સાથે દુષ્કર્મ,મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ આચર્યું દુષ્કર્મ;

સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે…

ભરૂચ, નર્મદા અને વડોદરા માટે રાહત પેકેજ જાહેર, 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે;

રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિગતો મુજબ વરસાદને કારણે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ રાજ્ય ખેડુતોએ સરકાર પાસે સહાયની માંગ કરી…

આજે સોનાનાં ભાવમાં આશરે 200 રૂપિયા જેટલો ઘટાડો;

અમદાવાદમાં આજે સોનાનાં ભાવમાં આશરે 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. 22 કેરેટ સોનાની કિંમત આજે 54900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 59890 રૂપિયા…

ગુજરાત તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR કોડ લગાવાશે;

થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા…

તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પુરે ભારે તારાજી સર્જી;

પુરગ્રસ્ત વિસ્તારની કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાત કરશે. નર્મદા નદીમાં પૂરમાં થયેલ નુકશાન બાબતે કૃષિ મંત્રી સમીક્ષા કશે. તેમજ પુરનાં કારણે કૃષિમાં નુકશાન સહિતની બાબતો પર સમીક્ષા કરશે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં…

ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો, ડાકોર ટેમ્પલ કમિટીએ શુક્રવારે સત્તાવાર જાહેરાત કરી;

ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે. ડાકોર ટેમ્પલ કમિટીએ શુક્રવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયલ નિર્ણય મુજબ VIP દર્શન…

error: