Satya Tv News

Tag: gujarat

કૃષ્ણ જન્મોત્સવમાં યુવકો ભાન ભૂલ્યા ,જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોમાં ભય, સુરતમાં આગ ઓકતાં જ્વાળા મોઢા પર લાગી;

વડોદરામાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન યુવકો ભાન ભૂલ્યા છે. જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોમાં ભય ફેલાયો હતો. હાથમાં ફટાકડા લઇ દોડતા યુવકથી લોકોમાં ફફડી ઉઠ્યા હતાં. જોખમી રીતે ઉજવણીનો વીડિયો વાયરલ…

સ્વામિનારાયણ બાદ હવે ઈસ્કોન સંસ્થાનો હનુમાનજીને લઈ બફાટ, ઇસ્કોન પ્રવક્તાના સનાતન ધર્મ અંગે અધુરા જ્ઞાનને લઇ વિવાદ;

હનુમાનજીને લઈ સાળંગપુર મંદિર ખાતે લગાવવામાં આવેલ ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે. ત્યારે હવે બીજો નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજીએ જણાવ્યું હતું કે, પાંચ…

અમદાવાદમાં તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી, માનદ સેવા દરમિયાન શિસ્ત વિરુદ્ધનું કૃત્ય કરવા મામલે કાર્યવાહી;

અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વિડીયોમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો…

અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા હોવાનું સામે આવ્યું;

તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ…

ગુજરાતમાં આયુષ્માન યોજનામાં ભ્રષ્ટાચારને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા;

CAG રિપોર્ટ માં પૈસાના ખેલનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ દર્દીના મોત બાદ પણ સારવાર બતાવાઈ હોવાનો ખુલાસો CAG રિપોર્ટ માં થયો છે. આ સાથે 13860…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી;

આગામી દિવસોએ વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે.…

CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્લી, G20ની બેઠકમાં લેશે ભાગ CM ભૂપેન્દ્ર પટેલ ;

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શનિવારે ભારત મંડપમ ખાતે આયોજિત વિશેષ રાત્રિભોજન માટે સરકારે G20 મહાનુભાવો ઉપરાંત તમામ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોને વિશેષ આમંત્રણો આપ્યા છે. જોકે કેટલાક મુખ્યમંત્રીઓએ રાત્રિભોજનમાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે જણો;

આજનું પંચાંગ09 09 2023 શનિવારમાસ શ્રાવણપક્ષ કૃષ્ણતિથિ દશમનક્ષત્ર આર્દ્રા બપોરે ૦૨.૨૫ પછી પુનર્વસુયોગ વ્યતિપાતકરણ વિષ્ટિ ભદ્રારાશિ મિથુન (ક.છ.ઘ) મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી…

ગુજરાતમાં ડૂબવાની 4 ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા, છોટાઉદેપુરમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જતા મોત;

એક તરફ ગુજરાતમાં જન્માષ્ટમીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી છે. જો કે બીજી તરફ આ ઉજવણી વચ્ચે રાજ્યમાં અલગ અલગ ચાર સ્થળોએ ડૂબી જવાની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો…

ગુજરાત હાઈકોર્ટ નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે બાળકોને શાળાએ મોકલવા માટે યોગ્ય ઉંમર તરીકે છ વર્ષ નક્કી કરી;

નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોને પહેલા તેમને ત્રણ વર્ષ માટે પ્રિ-સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. આ નવા નિયમને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટ તેની સાથે સંમત થઈ…

error: