Satya Tv News

Tag: gujarat

5250 વર્ષ પહેલા પૃથ્વી પર અવતર્યા હતા શ્રીકૃષ્ણ, માન્યતા અનુસારભગવાન કૃષ્ણ પૃથ્વી પર 125 વર્ષ, 6 મહિના અને 6 દિવસ જીવ્યા;

ભગવાન શ્રી કૃષ્ણની આ વર્ષે શ્રી કૃષ્ણની 5250મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. 3102માં કાન્હાએ આ દુનિયા છોડી દીધી હતી. વિક્રમ સંવત મુજબ કલયુગમાં તેમની ઉંમર 2078 વર્ષ થઇ છે. એટલે…

વડોદરામાં ખાનગી કંપનીના માલીકનું બંદૂકના જોરે અપહરણ, અધવચ્ચે મારઝૂડ કરી 3500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા;

ગુજરાતના વડોદરામાં બિહાર વાળી થઈ હોય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં બંદૂક બતાવી કંપની માલિકનું અપહરણ કરાયાની ગ થન સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ખાનગી કંપનીના માલિક…

રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની કરતૂત, ધો-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના કર્યા અડપલા,પોલીસે કરી ધરપકડ;

ભાવીન કારિયાએ વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતાં વિદ્યાર્થીનીએ બૂમો પાડતાં આ શખ્સ ઉશ્કેરાયો હતો. જે બાદમાં ભાવિન કારિયાએ વિદ્યાર્થીનીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પરિવારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ…

રાજકોટમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોની કરી અટકાયત;

રાજકોટના થોરાળા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ત્યાં રેડ કરવા પહોંચી હતી. તે દરમિયાન સ્થાનિક 20થી 25 લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતુ અને…

ગુજરાતની તમામ પાલિકાના ચીફ ઓફિસર માસ CL પર ઉતર્યા,દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર થયેલા હુમલા બાબત;

ગુજરાત ની તમામ પાલિકાના ચીફ ઓફિસર માસ સીએલ પર ઉતરી ગયા છે.દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થતા પાલિકાના કર્મચારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. પાલિકા પ્રમુખ રીના પંચાલના પતિ ધમુ…

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી, આજે 23 તાલુકામાં વરસાદની આગાહી;

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ…

ભજનીક લક્ષ્મણ બારોટે દુનિયાને કહ્યું અલવિદા, લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક;

ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ ‘મોગલધામ’ શ્રી શક્તિ…

5મી સપ્ટેમ્બર શિક્ષક દિન: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શિક્ષક દિવસની ઊજવણી;

શિક્ષક દિવસ પર દેશમાં શિક્ષકોના અદ્વિકીય યોગદાનને પ્રોત્સાહિત અને તમામ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે. જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને સમર્પણની મદદથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ…

લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણ મામલે થયેલી અરજીનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર, લાઉડ સ્પીકર ના નિયમો લાગુ પડશે;

રાજ્યમાં પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ…

સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને લઇ લીંબડીમાં સંતોનું મળશે મહાસંમેલન, સાહિત્યમાં ફેરફાર કરવાના મુદ્દે થશે ચર્ચા;

લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુ દ્વારા મહાસંમેલનની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સંમેલનમાં સંતો અને મહંતો પોતાના વિચારો રજૂ કરશે. તમામ લોકોની નજર આજના સંત મહાસંમેલનની ઉપર છે. આ…

error: