Satya Tv News

Tag: GUJRAT BJP

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે:જુઓ ક્યાં ક્યાં કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મૂહુર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે…

રાજકોટમાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારી

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તેમજ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ…

ગુજરાત : રસ્તાઓના રિસરફેસીંગના કામો માટે ફાળવણી 508.64 કરોડ CM ભૂપેન્દ્ર પટેલે કર્યા મંજૂર

હાલ કુલ 5,790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.5,986 કરોડના કામો પ્રગતિમાં છે. જ્યારે 508.64 કરોડ રિસરફેસીંગ માટે મંજૂર કરાયા છેનાગરિકોને સુવિધાયુકત અને સલામત રસ્તા મળે તવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

સુરત: ST ના કામદારો એ પોતાની માંગણીઓને લઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

સુરતમાં ST ના કામદારો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધસાતમાં પગારપંચ મુજબ પગાર આપવાની માગણીબસોના પૈડા સળગાવી દેવાનું ઉચ્ચારણ સુરત ST ના કામદારો એ પોતાની માંગણીઓને લઈ કાળી પટ્ટી બાંધી વિરોધ…

સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસો તેજ કરી દીધા હોવાની માહિતી સામે આવી છે. સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં બંને વજનદાર…

રાજપીપળા : નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી

રાજપીપલા ખાતે ચા તથા પકોડા બનાવી તથા રસ્તા પર બુટ પોલીસ કરી વિરોધ પ્રદર્શન કર્યું આજ રોજએક તરફ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા દિવસ…

કોંગ્રેસ : ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક…

પાલિતાણા : ધર્મના મુદ્દે ઉભા થયેલા વિવાદના આંદોલનના સમર્થનમાં ભાજપના 60 હોદ્દેદારોએ રાજીનામા ધર્યા

સનાતનીઓને 2 દિવસમાં ન્યાય આપવા ગૃહમંત્રીની હૈયાધારણાં છતાં 7 દિવસથી વિવાદ ઉભો ને ઉભો આંદોલનના 7 મા દિવસે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ, આજે ઉપવાસના સમર્થનમાં વિશાળ રેલી પાલિતાણાના શેત્રુંજી…

કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ:અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે…

વાલિયા : કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું

મોંઘવારી,બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બંધનું એલાનબંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યુંશૈક્ષણિક સંસ્થાઓ પણ રહી બંધ ભરૂચ જીલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું…

error: