Satya Tv News

Tag: GUJRAT

પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો :7 વર્ષ સુધી નરાધમ પિતાએ પુત્રીને પીંખી:પિતાના પાપથી દીકરી બની સગર્ભા

શહેરના ભદ્ર પરિવારની હૈયું હચમચાવી દે તેવી ઘટના બ્લીડિંગ થતાં યુવતીને હોસ્પિટલે ખસેડાતા પિતાના પાપનો ભાંડો ફૂટ્યો, આરોપી સકંજામાં શું લખવું? ક્યાંથી શરૂઆત કરવી? એ દીકરીની શું સ્થિતિ હશે? બે…

ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એવામાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. સતત વધતી માંગના કારણે કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.…

રાજકોટ 35 લાખની લૂંટ બાદ પોલીસ થય સક્રિય જુઓ કોની સામે કાર્યવાહી !!

રાજકોટમાં બહુ ટૂંકા ગાળાની અંદર લૂંટનો પ્રયાસ અને લૂંટની ઘટના આકાર લઈ જવા પામતાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી…

નાના વરાછાની 35 વર્ષીય પરિણીતાનો સ્યુસાઇડ : 2 દીકરી-1 દીકરાએ માતાની હૂંફ ગુમાવી,

હું વારંવાર ઘરના સભ્યો પર ગુસ્સે થઈ જાઉ છું, પછી મને પાછળથી અફસોસ થાય છે. ખબર નથી હું આવું કેમ કરૂ છું, આમાં કોઈનો વાંક નથી, ઘરના ત્રણેય સંતાનો ખ્યાલ…

સરકારે બાંહેધરી આપતા કિસાન સંઘ દ્વારા 45 દિવસ બાદ આંદોલન સમેટાયું

છેલ્લા લાંબા સમયથી વિવિધ માગ માટે ચાલી રહ્યુ છે આંદોલન ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. ભારતીય કિસાન સંઘે 45 દિવસ બાદ આંદોલન સમેટ્યું છે. કિસાન સંઘે 10 થી વધુ…

રાજેન્દ્ર પાલ ગૌતમના વિવાદિત ધર્માંતરણ વીડિયો મામલે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વિજયરૂપાણીએ પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે. AAP નેતાએ ભગવાનનું અપમાન કરતાં…

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : શાળાઓની પરીક્ષાઓ બોર્ડની જેમ લેવા આદેશ

આગામી સોમવારથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર…

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો કરાયા

આજે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ દ્વારા સરકાર સામે આંદોલન…

જામનગર : આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો ભાજપમાં સામેલ

હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં PARTY REVERSAL ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી…

વડોદરા : આપ અને બીજેપી વચ્ચે પોસ્ટર અને ગેટને લઇને વિવાદ થતા વાતાવરણ ગરમાયુ

ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી કેજરીવાલની રેલી યોજાશે વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક. જેને કારણે સ્થાનિક રાજકારણમાં…

error: