Satya Tv News

Tag: GUJRAT

આપઘાત : બેકારીથી કંટાળી ડિંડોલીના યુવકે ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું

ડિંડોલીના 31 વર્ષીય યુવકે ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસથી મળેલી માહિતી મુજબ ગોડાદરના આ યુવક લાંબા સમયથી બેરોજગાર હતો…

નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર

આજે સોમવારથી મા શક્તિના પાવન પર્વ નવરાત્રિનો શુભારંભ થયો છે, જેને પગલે યાત્રાધામ અંબાજીમાં મા અંબાના શરણે પ્રથમ નોરતે શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. મોટી સંખ્યામાં અંબાનાં…

રાજ્યમાં મેડીકલ પીજીના નિયમોમાં ફેરફાર: નિયમોમાં ફેરફાર કરાતા ગુજરાતના ડોકટોમાં રોષ

હવે બહાર અને વિદેશના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે એડમિશન ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓમાં અન્યાયની લાગણી રાજ્યમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોકટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો…

રાજકોટની દુઃખદ ઘટના : પ્રેમીના આપઘાતના પાંચમા દિવસે તરુણીએ ટૂંકાવ્યું જીવન

સમગ્ર રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક દુઃખદ ઘટના બની છે. પ્રેમમાં એક ન થતાં પ્રેમીએ જેલમાં અને તરૂણીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેને લઇ…

આજથી નવલા નોરતાનો પ્રારંભ માઇ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે

મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતીભરૂચમાં આવેલું મંદિર 52મી શક્તિપીઠ આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે માઇ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી…

વડોદરા : પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની ચાર બંગડી તફડાવ્યા

મકરપુરા વિસ્તારમાં રવિવારે સવારે નકલી પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની ચાર બંગડી તફડાવ્યાની ઘટના સામે આવી હતી. મકરપુરા વિસ્તારના ભક્તિનગરમાં રહેતા હર્ષાબેન પટેલને…

કોમી એકતા : ગોધરાની મુસ્લિમ સમાજની મહિલાઓ દાંડિયા બનાવવામાં માહેર:700 થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો છે જોડાયેલા

સમગ્ર દેશમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગોધરાની મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા દાંડિયાઓની માગ અમેરિકા, દુબઈ, બ્રિટન, જાપાન સુધી પહોંચી છે. આ દાંડિયા બનાવી મુસ્લિમ મહિલાઓ…

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે:જુઓ ક્યાં ક્યાં કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મૂહુર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે…

ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો:હીરાકોટ બંદર પરથી ચરસના 16 પેકેટ મળી આવ્યા

એક સમય એવો હતો જ્યારે ગુજરાતના કોઈ ને કોઈ ખૂણેથી દારૂ પકડાતો હતો. જો કે હજુ પણ પકડાતો રહે છે. પરંતુ હવે આ સાથે ડ્રગ્સ પકડાતુ પણ થઈ ગયું છે.…

ભરૂચ : સુકન્યા યોજનાએ રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવી બાળકીઓને યોજનાનો લાભ આપવા સફળ થયું

સુકન્યા યોજના હેઠળ દીકરીઓને પાસબુક વિતરણ કરવામાં આવ્યું.વડાપ્રધાનના 72માં જન્મદિવસે 7272 દીકરીઓને યોજનાનો અપાયો લાભગુજરાતમાં સુકન્યા યોજનામાં ભરૂચ જીલો ત્રીજા નંબરે 1હજાર ખાતા થી શરૂ થયેલી સુકન્યા યોજના માં ભરૂચ…

error: