Satya Tv News

Tag: GUJRAT

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રકમાં સવાર 3નાં મોત

રાજ્ય માં આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકમાં સવાર 3 લોકોના મોત નિપજ્યાં છે. ટ્રક રાજસ્થાનથી પશુઓને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી.…

ગુજરાતના રસ્તાઓ પર ‘સ્લિપર સેલ’ બનીને ફરતા રખડતા ઢોરોનો આતંક, છતાં સરકાર બેદરકાર

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે, કે હવે જીવનુ જોખમ બની ગયુ છે. છતા સરકારને કેમ રખડતા ઢોરો દેખાતા નથી. રખડતી ગાય અને આખલાના આતંક બાદ હવે ગુજરાતની…

રાજ્યમાં 5 દિવસ મુશળધાર વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે…

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ

રાજ્ય માં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે તેમજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ત્રાટકેલા 12 ઇંચ જેટલા તોફાની વરસાદના કારણે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુજરાત રિલીફ કમિશનરે NDRFની…

17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી

ગાંધીનગરના એક યુવકે કોટામાં મેડિકલની તૈયારી કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી. આ વાતનો ખુલાસો કોટા પોલીસે કર્યો છે. આરોપી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે : આદિવાસીઓને વચન આપીને કહ્યું, હવે તમારુ જીવન પાણીદાર બનાવવું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં 3050 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સુરત એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ…

ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક: રાજકોટમાં ઘરની સીમમાં ઘોડિયામાં સૂતેલા 9 માસના બાળકને શ્વાને બચકા ભરતા તેનુ મોત નિપજ્યુ 

જરાતમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, પછી તે આખલા હોય, ગાય હોય કે રખડતા શ્વાન હોય. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં નાગરિકો રોજેરોજ રખડતા ઢોરોનો ભોગ બની રહ્યાં…

વિરોધના ડરથી ક્ષમાએ ઘરમાં ચૂપચાપ આત્મવિવાહ કરી લીધા, જાત સાથે લગ્ન કરનારી દેશની પહેલી યુવતી બની

વડોદરાની ક્ષમા બિંદુએ આખરે પોતાની સાથે આત્મવિવાહ કરી લીધા છે. ગણતરીના લોકોની હાજરીમાં તેણે ઘરમાં જ લગ્નવિધિ કરી હતી. જ્યાં તેણે હળદી સમારોહથી લઈને સાત ફેરા સુધીની વિધિઓ કરી હતી.…

સુરત : ‘ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો મળ્યા લાખો-કરોડો લાભાર્થીઓને’

‘નલ સે જલ’ અને ‘ઉજ્જવલા યોજના’એ ઉમરપાડા તાલુકાના લીમધા ગામના લાભાર્થી ભાનુબેન વસાવાનું જીવન સરળ બનાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના યશસ્વી ૮ વર્ષ: પ્રજાની સુખાકારી અને તેમના હિત માટે સદાય…

ITના દરોડા :કોરોના મહામારીમાં હોસ્પિટલો દ્વારા કરાયેલ ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગની ઝીણવટભરી તપાસ

કોરોનાની મહામારી દરમિયાન ઘણી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સર્ચ તેમજ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ડોક્ટર દર્શન બેન્કરની જૂના પાદરા રોડ,…

error: