Satya Tv News

Tag: GUJRAT

નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા આદિવાસી સમાજનું આવેદન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો.જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ હતી. દરમિયાન ગુજરાત સરકારે…

જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની 2 બ્રાંચમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ

જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 40 શાખાઓ ધરાવતી જાણીતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની જામનગર શહેરની શાખા અને જામજોધપુર તાલુકાની ડિસ્ટ્રીક્ટ…

પુરીના જગન્નાથ મંદિરમાં મહાપ્રસાદ બનાવવા વપરાતા ૪૦ ચુલાની તોડફોડ

ઓડિશાના વિશ્વવિખ્યાત જગન્નાથ પુરી મંદિરના રસોઈ ઘરમાં માટીના ૪૦ ચુલાની તોડફોડ કરાઈ હોવાનું રવિવારે જણાયું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા રસોઈઘર ‘રોસા-ઘર’માં ભગવાનને ધરાવવામાં આવતો ‘મહાપ્રસાદ’ બનાવવા માટે…

આજથી ગુજરાતના 10 હજારથી વધુ સરકારી ડૉક્ટરો હડતાળ પર

ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતરવાના છે, જેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન,GMERS ફેકલ્ટી એસોસિયેશન,ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના…

WHOએ Covaxinને કરી દીધી સસ્પેન્ડ ?

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવેક્સિનના આંતરરાષ્ટ્રીય સપ્લાય પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. WHO એ કંપનીને કહ્યું છે કે, કંપનીના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP)માં કમી છે.…

કેજરીવાલ-માનની ગુજરાત યાત્રા સમયે જ AAPના ક્યા 8 નેતાને પક્ષમાંથી કરી દેવાયા સસ્પેન્ડ ?

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે ત્યારે જ આમ આદમી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ આમ આદમીના પાર્ટીના 8 નેતાને સસ્પેન્ડ કરી…

આજથી અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે, ભગવંત માન સાથે યોજશે રોડ શો

પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને…

આવતી કાલે અમદાવાદમાં કેજરીવાલ-ભગવત માનનો રોડ શો, કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ જોડાશે આપમાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ આ વખતે જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. આપના સ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી બે દિવસ અમદાવાદના પ્રવાસે આવવાના…

એલપીજી સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો, 2 મહિનામાં 346 રૂપિયાનો વધારો

દેશભરમાં આજથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થઇ ગયા છે. આ વખતે એલપીજી ગેસ સિલિન્ડર 250 રૂપિયા મોંઘો થઇ ગયો છે. જોકે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો…

કોરોનાના કારણે ચીનમાં 2 વર્ષની સૌથી ખરાબ હાલત: ટોટલ લૉકડાઉનની ફરજ પડી, ભારત માટે ઍલર્ટ

ચીનમાં કોરોના વાયરસ બે વર્ષમાં પહેલી વાર બધા જ 31 પ્રાંતમાં ફેલાઈ ચૂકતો છે. ચીને કોરોના પર કાબૂ મેળવવા માટે ઝીરો કોવિડ પીલિસી અમલમાં મૂકી હતી, જે ફેલ સાબિત થઇ…

error: