Satya Tv News

Tag: INDEPENDENCE DAY 2023

એક ભૂલના કારણે ધ્વજ ફરકાવવા પર ટ્રોલ થઇ શિલ્પા શેટ્ટી

15મી ઓગસ્ટે સમગ્ર દેશમાં 77મા સ્વતંત્રતા દિવસની ધૂમ હતી. ટીવી સેલેબ્સથી લઇને બોલિવૂડ સ્ટાર્સે સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કર્યો છે. આ દરમિયાન ઘણા સ્ટાર્સ આઝાદીના સેલિબ્રેશનમાં ડૂબેલા જોવા મળ્યાં.…

માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વહોરનાર મહિપાલસિંહને ‘સલામ’ આજે બર્થ-ડે અને આજે જ 12મું

સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં શહીદ થઇ ગયા હતા. જોકે તેઓ શહિદ થાય બાદ આજે એક સંયોગ સર્જાયો…

અખંડ ભારત સંકલ્પ દિવસ અંતર્ગત આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંકલેશ્વરના ત્રણ રસ્તા ખાતેથી મૌન મસાલ રેલી નીકળી હતી

વર્ષ-1947માં ભારત દેશનું વિભાજન થયું હતું ભારત માતાના બે ટુકડા કરવામાં આવ્યા હતા જે ભારત માતાને અખંડ કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 14મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ…

૭૭માં સ્વતંત્રતા દિન નિમિત્તે અંકલેશ્વરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શહેર પોલીસ મથક,તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્ર ધ્વજને ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ ભરુચ જિલ્લામાં ૭૭માં સ્વતંત્રતા દિન ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર પોલીસ મથક,તાલુકા પંચાયત કચેરી અને યુનિટી સ્કૂલ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સેવાભાવી સંસ્થાઓ,સ્વાસ્થ્ય પ્રેમીઓ,ક્રિકેટ એસોસિએશન સભ્યો…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે :ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા…

2014થી અલગ અલગ સાફામાં ધ્વજવંદન કરે છે PM મોદી જાણો આ વર્ષના સાફામાં શું છે ખાસ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કર્યું, ત્યારથી દર વર્ષે તેઓ સાફો પહેરીને જ ધ્વજવંદન કરે છે. દર વર્ષે નવા સાફા સાથે PM મોદી દેખાય છે અને…

PM મોદીએ કહ્યું, આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ જુઓ ભાષણમાં બીજા શું એલાન કર્યા

PM મોદીએ મહર્ષિ અરબિંદો અને દયાનંદ સરસ્વતી તેમજ રાણી દુર્ગાવતી અને મીરાબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે, મણિપુરમાં હિંસાનો સમયગાળો હતો.તેમણે કહ્યું કે, થોડા દિવસોથી…

દેશ મણિપુરની સાથે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મણિપુરને લઈને આપ્યો સંદેશ

77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજવંદન કરાયા બાદ એરફોર્સના હેલિકોપ્ટરે ફૂલોની વર્ષા કરી હતી. ત્યાર બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન…

PM મોદીએ 10મી વખત લાલ કિલ્લા પરથી ફરકાવ્યો તિરંગો વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન કર્યા બાદ કહ્યું કે, આવતા મહિનાથી આ યોજના લાગુ…

CM યોગી સહિત મુખ્યમંત્રીઓ એ ટ્વિટર પર DP બદલતા બ્લૂ ટીક ગાયબ

PM મોદીએ રવિવારે 77માં સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશના ભાગરૂપે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગાનો ફોટો મૂક્યો હતો. આ…

error: