Satya Tv News

Tag: INDIA

શું.? મુકેશ અંબાણીની Jio Financial Services Limited Paytmનો વોલેટ બિઝનેસને ખરીદી રહી છે.?

Jio Financial Services અને HDFC બેંક Paytmનો વોલેટ બિઝનેસ ખરીદવા જઈ રહી છે? આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. અગ્રણી નાણાકીય સેવા કંપની Paytmએ સોમવારે આવા તમામ સટ્ટાકીય સમાચારોને…

બિહારના ગોપાલગંજ જીલ્લામાં ચોંકાવનારી ઘટના, પતિના અવસાન બાદ સસરા અને પુત્રવધૂ વચ્ચે થયો પ્રેમ, પોલીસ સ્ટેશનમાં કર્યા લગ્ન;

ગોપલગંજ જિલ્લાના ભોર પોલીસ સ્ટેશન વિસ્તારના ડુબવાલિયા ગામના એક યુવકનું છ મહિના પહેલા ટ્રેનમાંથી પડીને મોત થયું હતું. આ ઘટના પછી તેની પત્ની સીમા દેવી વિધવા થઈ ગઈ. તેને ચાર…

ઘટી રહી છે તારક મહેતા શૉની લોકપ્રિયતા, ખુદ ‘જેઠાલાલે’ પણ કર્યો છે સ્વીકાર;

જેને કારણે Taarak Mehta Ka Ooltah Chashmah શૉની લોકપ્રિયતા ઘટી રહી છે. સૌથી મોટું કારણ છે કે આ શૉ ખૂબ લાંબા સમયથી ઓન એર છે. અને તેણે પોતે જ એક…

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરી કરનાર રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહનો વીડિયો, આમ આદમી પાર્ટીએ વીડિયો પર ઉઠાવ્યા સવાલ;

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળના ત્રણ જજોએ ચૂંટણીનો વીડિયો જોઈને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ પર ભડક્યાં હતા અને બોલ્યાં કે…

હરિયાણાના ભિવાનીમાં મોટા ‘સેક્સટોર્શન’ રેકેટનો પર્દાફાશ, આરોપીઓ સેક્સટોર્શનને સહારે 3 કરોડ વસૂલ્યાં;

આ લોકો વોટ્સએપ વીડિયો કોલ કર્યા બાદ અશ્લીલ વીડિયો પ્લે કરીને લોકોને બ્લેકમેલ કરતા હતા. ભિવાની એસપી વરુણ સિંગલાએ જણાવ્યું કે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ…

IMCના વડા મૌલાના તૌકીર રઝા ખાને સરકાર પર કર્યા આકરા પ્રહાર, ‘બાબરી ગઈ પણ જ્ઞાનવાપીને શહીદ નહીં થવા દઈએ’

તૌકીર રઝાએ કહ્યું કે બાબરી મસ્જિદ શહીદ થઈ ગઈ છે પરંતુ તે જ્ઞાનવાપીને શહીદ થવા દેશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ સાથે જે અન્યાય થયો હતો તે જ…

દરરોજ 100 કિલોમીટર સાઇકલ ચલાવવાનો રેકોર્ડ બનાવનાર પ્રખ્યાત સાઇકલિસ્ટ અનિલ કદસૂરનું હાર્ટ એટેકના કારણે નિધન;

31 જાન્યુઆરીના રોજ અનિલ કદસૂરે સોશિયલ મીડિયા પર ખુશીથી જાહેરાત કરી હતી કે તેણે 42 મહિના સુધી સતત દરરોજ 100 કિલોમીટર સાયકલ ચલાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. તે જ રાત્રે…

ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય કલાકારોનો દબદબો, શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ જીત્યો ગ્રેમી એવોર્ડ;

ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. આ સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ…

પાન-મસાલા, તમાકુ બનાવતી કંપની માટે નવો નિયમ, 1 એપ્રિલથી થશે 1 લાખનો દંડ;

જો કોઈ તમાકુ ઉત્પાદન ઉત્પાદક કંપની તેની પેકિંગ મશીનરી GST અધિકારીઓ પાસે રજીસ્ટર નહી કરાવે તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદન…

error: