Satya Tv News

Tag: INDIA

હરિયાણાના યુનિવર્સિટીમાં પ્રોફસરે 500થી વધુ છોકરીઓનું કર્યું યૌન શૌષણ, પત્ર લખી પીએમ મોદીને કરી ફરીયાદ;

હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની 500 વિદ્યાર્થિનીઓએ એક પ્રોફેસર પર યૌન શૌષણના ગંભીર આરોપ લગાવ્યો છે.વિદ્યાર્થિનીઓએ પીએમ મોદી, સીએમ મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને ફરીયાદ લખી છે. પીડિતાઓએ લખ્યું…

દેશમાં રામમય માહોલ બગડવાનું ષડયંત્ર, રાંચીમાં ભગવાન રામ, હનુમાનની મૂર્તિઓ તોડાતા તણાવ;

અયોધ્યાના રામ મંદિરમાં વાતાવરણ ખુશનુમા રહે છે ત્યારે મંદિરને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. દેશના અન્ય ભાગોની જેમ રાંચીમાં પણ પૂજા અક્ષતને ઘરે-ઘરે પહોંચાડવામાં આવી રહી છે. આ દરમિયાન…

બિહારના બેગૂસરાયમાં મહિલાને લાગી રિલ્સ બનાવાની આદત, રિલ્સ બનાવાની ના પાડી તો પત્નીએ પિયર બોલાવીને પતિને મારી નાખ્યો;

3 વર્ષ પહેલા સમસ્તીપુરના મહેશ્વર રાયના લગ્ન બેગુસરાય જિલ્લાના ફાફૌત ગામની રહેવાસી રાણી કુમારી સાથે થયા હતા. લગ્ન પછી બધું બરાબર ચાલી રહ્યું હતું. બંનેને એક પુત્ર છે. પરંતુ છેલ્લાં…

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ, યશનું કટઆઉટ લગાવતા સમયે 6 મિત્રોને એક સાથે લાગ્યો કરંટ 3ના મોત, 3 ઘાયલ;

8 જાન્યુઆરીના રોજ જન્મદિવસના અવસર પર ‘KGF’ સિરીઝના સુપરસ્ટાર યશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ગામના યુવાનોનું એક ગ્રુપ કટ-આઉટ લગાવી રહ્યું હતું. કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં યશનું કટઆઉટ…

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો;

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદમાં આજે એટલે કે…

દિલ્હીમાં કચરો વીણતી સગીરા પર કિટલીવાળા અને 3 સગીરોએ કર્યો ગેંગરેપ, ચાની લારી પાછળની ઝૂંપડીમાં કર્યો ગેંગરેપ;

પોલીસે જણાવ્યું હતું કે મહિલા જૂની દિલ્હીના સદર બજારમાં પુરુષના ચાના સ્ટોલ પર ગ્રાહક હતી. 12, 14 અને 15 વર્ષની વયના ત્રણ છોકરાઓ ચાની કિટલી પર કામ કરતા હતા. 1…

રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનનો અશ્લિલ વીડિયો વાયરલ, મેવારામ જૈન તેની દીકરી સામે સગીરાઓનો રેપ કરતો;

જોધપુરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. પરિણીત મહિલાએ આ કેસમાં બે અશ્લીલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. લંપટ મેવારામ જૈનનો રેપનો ભોગ બનેલી પીડિતાએ…

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને ઉત્તેજના, ઠેર ઠેર થઈ રહી છે હિંસા.? ટ્રેન સળગાવી દેવાઈ, સડકો પર ઉતરી સેના;

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીનું નિરીક્ષણ કરવા માટે ભારતમાંથી ચૂંટણી પંચના ત્રણ સભ્યો ઢાકા પહોંચ્યા છે. એક તરફ શેખ…

UPI પેમેન્ટ એક દિવસમાં 5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે, NPCI અને RBIએ આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી;

પહેલા UPI પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ નવા નિયમો હેઠળ NPCI અને RBIએ આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ…

કોંગ્રેસ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે “ભગવાન રામ માંસાહારી હતા” તેવી ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો, શિરડી કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી;

વીડિયોમાં NCP નેતા કહી રહ્યા છે કે ભગવાન રામ તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન જંગલમાં રહેતા હતા. તેઓ જંગલમાં પ્રાણીઓનો શિકાર કરતા હતા કારણ કે ત્યાં શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ…

error: