Satya Tv News

Tag: INDIA

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં, એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ;

કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘાયલ થયા છે. સેના…

14 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસ, હિન્દી દેશની રાષ્ટ્રભાષા નહીં પરંતુ રાજભાષા તરીકે સ્વીકૃત;

14 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઊજવવામાં આવે છે, ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસને હિન્દી દિવસનાં રૂપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી ઈચ્છતા હતાં…

ભારત માટે શહીદ થયા આશિષ ઢોંચક, 15 ઓગસ્ટે જ મળ્યો હતો ઍવોર્ડ;

મેજર આશીષ ઢોંચક પણ 19 રાષ્ટ્રીય રાઈફલ્સના સિખ લાઈટ ઈન્ફેંટ્રીમાં તૈનાત હતા. 15 ઓગસ્ટ, 2023એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને મેડલ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર મેજર આશીષ હરિયાણાના પાનીપતના નિવાસી…

બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં પણ UPI દ્વારા કેવી રીતે થશે ચુકવણી ? જાણો;

ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં બેંકોને તેમના બેંક ગ્રાહકોને ‘UPI NOW, PAY LATER’ સેવા પ્રદાન કરવા પર કામ કરવા સૂચના આપી છે. તેનો અર્થ એ કે ગ્રાહકો પાસે નિશ્ચિત મર્યાદા સુધી…

આજે ગુજરાતની ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે, વન નેશન વન એપ્લિકેશન કરશે લોન્ચ;

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેની સાથે સાથે ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કરશે. વિધાનસભામાં સવારે 10 કલાકે સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કરશે.વિધાનસભાનું ચોમાસુ સત્ર…

રાજસ્થાનના ભરતપુરમાં ભયાનક અકસ્માત, બસમાં મુસાફરી કરી રહેલા 11ગુજરાતીઓ લોકોના મોત;

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ…

બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતાની માંગણી કરતા, હોટલના કર્મચારીઓએ માર મારીને ગ્રાહકની કરી હત્યા;

તેલંગાણાના હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટમાં બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતું માંગવા પર ગ્રાહકને માર મારવામાં આવ્યો. વાસ્તવમાં, લિયાકત નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે પંજાગુટ્ટા વિસ્તારમાં મેરીડિયન રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવા ગયો હતો. આ…

સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે ઊતાર-ચઢાવ;

સોનાની કિંમતમાં થોડો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 24 કેરેટનાં 10 ગ્રામ સોનાની કિંમત 59840 રૂપિયા છે. ચાંદીનાં ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો જે બાદ…

આરોગ્ય મંત્રાલય આયુષ્માન ભવ નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે.જેની શરૂઆત પીએમ મોદીના જન્મદિવસે થશે;

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સામાન્ય લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર 17મી સપ્ટેમ્બરે એટલે કે પીએમ મોદીના જન્મદિવસે આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ…

error: