Satya Tv News

Tag: INDIA

ચીનમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ 53નાં થયા મોત,ભારત, નેપાળ અને ભૂતાનમાં પણ અનુભવાયા આંચકા;

ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયાં છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર, સવારે 9.05 વાગ્યે આવેલા આ…

ચીનના ખતરનાક વાયરસની ગુજરાતમાં પણ એન્ટ્રી, 2 મહિનાનો બાળક પોઝીટીવ;

ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો…

ચીનમાં ફેલાયેલા HMPV વાઈરસનો બીજો કેસ ભારતમાં, બંને કેસ કર્ણાટકના;

આ વાઈરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં બંને કેસ કર્ણાટકના છે. સંક્રમિતોમાં એક 8 મહિનાના બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું…

જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકો મોત

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા. આ લોકો ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા. સવારે…

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસતા અફરાતફરી, 8 કાળિયાર હરણોનો કર્યો શિકાર;

કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તાર માંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો.અને કાળિયાર…

ઐશ્વર્યા રાય અને અભિષેક તેમની પુત્રી સાથે એરપોર્ટ પર થયા કેપ્ચર, છૂટાછેડાના અફવાઓ પર પૂર્ણવિરામ;

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. એવું પણ કહેવાતું હતું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.…

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્પીડ બ્રેકર પર ઊછળી એમ્બ્યુલન્સ, અને તેમાં મૃત જાહેર થયેલા વૃદ્ધ થયા જીવતા;

કોલ્હાપુર જિલ્લાના કસ્બા બાવડા ગામના 65 વર્ષના પાંડુરંગ ઉલ્પે નામના વારકરી સંપ્રદાયના વૃદ્ધજનને ગઈ 16મી ડિસેમ્બરે હાર્ટઅટેક આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને તપાસીને મૃત ઘોષિત…

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ પર મોકલી ચાદર, વિપક્ષનો કટાક્ષ;

હિન્દુવાદી સંગઠનો અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, મંદિર તોડીને બનાવાઇ હોવાનો દાવો કરી રહ્યાં છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઇમેજ બિનસાંપ્રદાયીક બનાવવા આતુર છે. અજમેરના ગરીબ નવાઝ હઝરત…

કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ ફેલાયો, દેશમાં ઈમરજન્સી જાહેર થયાનો દાવો;

ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના વાઇરસ જેવા છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાઇરસ છે, જે એક RNA વાઇરસ છે.જ્યારે વાઇરસથી…

બિહારમાં બોલાચાલીમાં કમાન છટકી, દારૂડિયાએ પીકઅપથી 13 લોકોને કચડ્યા, 5ના મોત 8 લોકો ઈજાગ્રસ્ત;

બિહારમાં પૂર્ણિયાના ડોકવા ગામમાં અરુણ મુનિ દારૂના નશામાં તોફાન કરી રહ્યો હતો. આ માટે ગામના કેટલાક લોકોએ તેને ઠપકો આપ્યો અને તેને અહીંથી ચાલ્યા જવા કહ્યું હતું. આ બાબતે વિવાદ…

error: