Satya Tv News

Tag: NARENDRA MODI

ભરૂચની પુત્રવધૂ ‘વંદે ભારત’ ટ્રેનમાં પ્રધાનમંત્રીના સહયાત્રી બન્યા 7 મિનિટ વુમન સિક્યોરિટી ઉપર નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી

ભરૂચ શહેરની ગીતા પાર્ક સોસાયટીના અર્ચના શાહ સાયબર સિક્યોરિટી ઉપર રિસર્ચ કરી રહ્યા છે વુમન સ્ટાર્ટઅપ અને સાયબર સિક્યોરિટી ઉપર યુનિસેફ તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે MOU કર્યું છે નરેન્દ્ર મોદી…

PM મોદી ગુજરાતના પ્રવાસે : વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે:અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. PM મોદી…

અંકલેશ્વર : વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વરમાં ST બસના અભાવે મુસાફરો હેરાન પરેશાનવિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઇને બેસવાનો વારોવડાપ્રધાનના કાર્યક્રમમાં ૩૪ એસટી બસો ફાળવવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા અંકલેશ્વર એસટી…

સુરત : વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ છે. આજે શહેરમાં 3472.54…

સુરતના કિલ્લાને નવા વાઘાં, ગુરુવારથી ખુલ્લો મુકાશે

બાળકો-વૃદ્ધો માટે 50 અને અન્ય માટે 100 રૂ. ચાર્જકેબલ બ્રિજ જેવી લાઇટિંગ રિસ્ટોરેશન પૂર્ણ થતાં કિલ્લામાં ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ, વિવિધ બુર્જ, ખાઈ, ડ્રો-બ્રિજ સહિતની આર્ટ ગેલેરી નિહાળવા મળશે સુરતની ઓળખસમા…

રાજપીપળા : નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી

રાજપીપલા ખાતે ચા તથા પકોડા બનાવી તથા રસ્તા પર બુટ પોલીસ કરી વિરોધ પ્રદર્શન કર્યું આજ રોજએક તરફ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા દિવસ…

નર્મદામાં નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવ્યો

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુક્યો દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ૭૨ મી જન્મજયંતિની ઉજવણીનાં ભાગ રૂપે સેવા કાર્ય…

કર્મચારીઓના હિતમા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે

તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે સી.પી.એફ માં 10 ટકાને બદલે 14…

PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યારે ભાજપ યુવા મોરચા દ્વારા 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી…

UP : બે સગીર બહેનોની હત્યા,બળાત્કાર બાદ હત્યા કરીને લટકાવી

UPના લખીમપુરમાં બુધવારે સગીર દીકરીઓની હત્યાના મામલામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. આ મામલે માતાનો આરોપ હતો કે બાઇક પર આવેલ યુવકોએ બળજબરીથી દીકરીઓનું અપહરણ કર્યું હતું. આ પછી ખેતરમાં…

error: