Satya Tv News

Tag: NARMADA

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના…

નાંદોદ તાલુકાની પોઈચા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદગી પામી

ગામના વિકાસ કામો માટે રૂ. ૫૦,૦૦૦ નો ચેક અર્પણ કરતા કલેકટર શ્વેતાતેવતિયા પિરામલ ફાઉન્ડેશનનાં બુનિયાદી શિક્ષા અભિયાનને ખૂલ્લું મુકાયું નીતિ આયોગ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા…

નર્મદા જિલ્લાને જીએનએફસી-ભરૂચ દ્વારા રૂપિયા ૨૨ લાખનું ભંડોળ મંજૂર કરાયુ :

જીએનએફસીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો મળેલા ભંડોળમાંથી ૨૨ ઈ-બાઈકની ખરીદી કરાશે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ લોકકલ્યાણના વિવિધ વિકાસ કામો અને લોકોપયોગી…

નર્મદાના વડા મથક રાજપીપલામા શુક્રવારે દબદબાભેર ગણેશ વિસર્જન થશે.

આગલે દિવસે રાજપીપળા ટાઉનમા નીકળી પોલીસ વાહનોની ફ્લેગ માર્ચ 100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં થશે વિસર્જન ચાપતો પોલીસ બંદોબસ્ત 100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં…

આમ આદમી પાર્ટી તરફથી નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.પ્રફુલ વસાવાની પસંદગી!!!

ડૉ.પ્રફુલ વસાવા કેવડીયા બચાવો આંદોલન સમિતિ નાં પ્રણેતા રહી ચૂક્યા છે; ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર…

અન્નનો બગાડ અટકાવવાના મેસજ સાથે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરતા રાજપીપલા નવા ફળીયાના આયોજકો

રાજપીપલા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપલાના આયોજકો દ્વારા રાષ્ટ્રીય મૅસેજ વાળા ગણેશ ડેકોરેશન જોવા ઉમટતા લોકટોળાં રાજપીપલા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપલાના આયોજકો ના ગણેશ દર્શન દર વર્ષે…

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવર ક્લિનર સાથે લૂટારી ટોળકીનો આતંક

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવર ક્લિનર સાથે લૂટારી ટોળકીએ આતંક મચાવી ત્રણ અજાણ્યા માણસોએ ટ્રકને ઓવરટેક કરીટ્રક મા ચઢી ડ્રાંઇવર પાસેથી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટકરી પલાયન થઈ…

રાજપીપલા : શ્રી સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા પીએચસી પોઇચા તેમજ જેસલપુર ના તમામ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા પીએચસી પોઇચા તેમજ જેસલપુર ના તમામ ટીબી દર્દીઓનેએક વર્ષ માટે દત્તક લેવાનું નક્કી કરાયું છેજેમાં તમામ ટીબી ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટ અપાશે. વડાપ્રધાન…

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે હવાલો સંભાળતા સી.એ.ગાંધી

ગુજરાતના જીયોલોજી અને માઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર (GAS) સી.એ.ગાંધીની રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં સી.એ.ગાંધીએ આજે રાજપીપલા ખાતે નિવાસી અધિક કલેકટર તરીકેનો હવાલો…

નર્મદા : વિવિધ માંગણીઓ મુદ્દે વિવિધ 75 જેટલા સઘઠનોના કર્મચારીઓની રેલી

નર્મદામાં જુની પેન્શન યોજના પુનઃશરૂ કરવા આવેદનપત્ર સરકારી કર્મચારીઓ સહીત 2000 થી વધુ કર્મચારીઓ એક સાથે રસ્તા ઉપર સરકાર વિરોધી નારાબાજી કરી રેલી કાઢી જુની પેન્શન યોજના પુનઃશરૂ કરવા તથા…

error: