Satya Tv News

Tag: NITIN GADKARI

છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા મુદ્દે નીતિન ગડકરીનું મોટું નિવેદન;

નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી…

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી: સારૂ કામ કરતી સરકારને નથી મળતુ સન્માન, આપણી સમસ્યા વિચારોની કમી;

કેન્દ્રીય મંત્રી એક મીડિયા ગ્રુપ દ્વારા સાંસદોને તેમના યોગદાન માટે પુરસ્કાર આપવા માટે આયોજીક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે “અમારી બહેસ અને ચર્ચાઓમાં મતભેદ અમારી સમસ્યા નથી.…

કારમાં જાણો કેટલી એરબેગ હોવી જરૂરી, 6 એરબેગને લઈને સરકારની યોજના બદલાઈ;

ગયા વર્ષે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે ઓક્ટોબર 2023થી 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલું જ નહીં, ગયા વર્ષે MoRTH એટલે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા…

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી હિમાચલ પ્રદેશ પહોંચ્યા ટેક્સીમાં કરી મુસાફરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અચાનક બુલેટપ્રૂફ વાહન છોડીને ભુંતર એરપોર્ટથી મનાલી સુધી ટેક્સીમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય…

error: