Satya Tv News

Tag: PAKISTAN

ISI ને મદદ કરનારા અને કુલભૂષણ જાધવનું અપહરણ કરનારા આતંકી મુફ્તી શાહ મીરની તુર્બતમાં થઈ હત્યા;

ભારતીય વેપારી અને પૂર્વ ભારતીય નેવીના અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરનારા મુફ્તી શાહ મીરની તુર્બત પ્રાંતમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા…

રાખી સાવંત બનશે પાકિસ્તાનની વહુ, રાખી સાવંત ટુંક સમયમાં કરશે ત્રીજા લગ્ન, આ એક્ટર સાથે કરશે લગ્ન જાણો;

ડ્રામા ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં છે. રાખી સાવંત પોતાની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઇફને લઈને વધારે ચર્ચામાં રહે છે. આ વખતની ચર્ચાનો કારણ પણ તેની…

OIC એ કાશ્મીર મુદ્દે ભારતની કરી ટીકા, કશ્મીર ચૂંટણી પર આપ્યું નિવેદન, પાકિસ્તાનને ફાવતું જડ્યું;

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી હટીને ન્યૂયોર્કમાં ઓઆઈસીના સભ્ય દેશોની બેઠક થઈ. પાકિસ્તાને બતાવેલા રસ્તા પર ચાલીને OICએ કાશ્મીર પર કથિત રીતે એક સંપર્ક સમૂહની રચના કરી છે. આ સંપર્ક સમૂહે…

વિરાટના ચાહકો માત્ર ભારતમાં જ નહિ પાકિસ્તાનમાં પણ છે, જુઓ વાયરલ વીડિયો;

વિરાટ કોહલી હાલ ભારતમાં બાંગ્લાદેશ સામેની સીરિઝને લઈ તૈયારી કરી રહ્યો છે ,પરંતુ તેમ છતાં તેનો ક્રેઝ આખી દુનિયામાં છે. ભારતમાં તો તેના ચાહકો કરોડોની સંખ્યામાં છે પરંતુ તમે નહિ…

ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યો રામભક્તિનો માહોલ,દર્શકોએ લગાવ્યા જય શ્રીરામના નારા

ક્રિકેટના મેદાનમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હોય છે, ત્યારે માહોલ દેશભક્તિમય બની જાય છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, દર્શકો સ્ટેડિયમમાં આ વસ્તુઓ જ લઈ જઈ શકશે.

વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હોય, ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો મેચ અમદાવાદમાં…

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને શ્રીલંકાને માત આપી,રિઝવાને પોતાની આ સદી ગાઝાનાં લોકોને સમર્પિત કરી;

રિઝવાને આ મેચમાં 131 રન સ્કોર કર્યાં જ્યારે શફીકે 113 રનની ઈનિંગ ફટકારી હતી. મેચ બાદ રિઝવાને બુધવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ગાઝાને યાદ કર્યું તેમજ વર્લ્ડ કપની વચ્ચે…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન, રામ જન્મભૂમિ જો પરત લાવી શકાય તો પાકિસ્તાનમાંથી ‘સિંધુ’ કેમ નહીં;

રવિવારે એક હોટલમાં સિંધી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સિંધી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું…

UNમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર, કહ્યું આતંકની ફેક્ટ્રી તાત્કાલિક બંધ કરો,’જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે;

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનને પડકારતાં કહ્યું કે,’ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાનને અમારા આંતરિક મામલામાં બોલવાનો હક નથી.’ રાઈટ ટૂ રિપ્લાયનાં અધિકારનો…

શ્રીલંકાના કોલંબોમાં હાલમાં ભારે વરસાદ પડતાં મેચ અટકાણી છે.ભારતનો સ્કોર 147/2

એશિયા કપની સુપર ફોરમાં ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4ની મેચ શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં શરુ થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર…

error: