Satya Tv News

Tag: PM

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને ડૉ.સ્વામીનાથનને ભારત રત્નની જાહેરાત

તાજેતરમાં જ ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની…

PM મોદીનો જન્મ OBCમાં નહીં સામાન્ય જાતિમાં થયો હતો, તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે’ – રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જાતિમાં જન્મ્યા…

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના બેનર હેઠળ સ્વચ્છ…

પીએમ મોદી તેમના ટ્વિટર ટેકઓવર પછી પ્રથમ વખત એલન મસ્કને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી શરૂ થનારી તેમની સીમાચિહ્ન યુએસ યાત્રા દરમિયાન ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્ક સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન અગાઉ 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા મોટર્સ ફેક્ટરીની મુલાકાત દરમિયાન…

ઓસ્ટ્રેલિયાની સંસદમાં PM મોદી આધારિત BBC ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ,ભારતના માનવાધિકારના મુદ્દા પર ચર્ચા ન થતા વિરોધ નોંધાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે. મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સમયે, ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી ‘India:The Modi Question’ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત કેટલીક સ્થાનિક…

વડાપ્રધાન મોદીએ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યુ

આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન LiFEનું વૈશ્વિક લૉન્ચિંગ કરવામાં આવ્યું. એન્ટોનિયો ગુટેરેસનો ઉદ્દેશ્ય સ્થિરતા પ્રત્યે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને બદલવા માટે એક રણનીતિનું પાલન…

વડાપ્રધાન કિસાન ટ્રેકટર યોજના નીચે ખેડૂતોને અર્ધી કિંમતે ટ્રેકટર મળી શકશે

ખેડૂતો માટે દિવાળીએ બેવડા ખુશખબરદરમિયાન દીવાળી પહેલાં જ પી.એમ.કિસાન યોજનાનો ૧૨મો હપ્તો પણ તેમનાં બેન્ક ખાતામાં જમા થઇ જશે નવી દિલ્હી : દીવાળી પહેલાં ખેડૂતો માટે બેવડા ખુશખબર છે. દેશના…

દિવાળી પહેલા કરોડો ખેડૂતોને ભેટ કરી PM મોદીએ 12મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા

11મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડ બહાર પાડવામાં આવ્યા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની રકમનો 12મો હપ્તો જાહેર…

ઈન્દોરથી ઉજ્જૈન સુધીનો 60KM વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો, 40 દેશોમાં થશે લાઈવ પ્રસારણ અને મોદી આજે ‘મહાકાલ લોક’ દેશને સમર્પિત કરશે

6 રાજ્યોના 700 કલાકારો સાંસ્કૃતિક- નૃત્ય રજુ કરશે મંગળવારે એટલે કે આજે દુનિયા ‘મહાકાલ લોક’ની ભવ્યતા જોશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 કલાકે 200 સાધુ-સંતોની હાજરીમાં તેનું લોકાર્પણ કરશે. આ…

બ્રિજરાજદાન ગઢવીની હનુમાનચાલીસા પર લોકોએ મોબાઈલમાં ફ્લેશલાઈટ ચાલુ કરતા સર્જાયો અદભુત નજારો જુઓ સત્યા ટીવી ન્યૂઝ દ્વારા

પાટીદારના ગઢ સમાન રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી સભાને સંબોધન કરવાના છે. ત્યારે તેમને સાંભળવા વહેલી સવારથી જ લોકો ઊમટી પડ્યા છે અને સભાસ્થળનો ડોમ ભરાવા લાગ્યો છે તેમજ સભાસ્થળે…

error: