Satya Tv News

Tag: PM MODI

નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં આગ લગતા 11 લોકો જીવતા સળગી ગયા

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં મુસાફરો…

નર્મદામાં એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ

નર્મદાના એકતા નગર ખાતે કોન્ફ્રન્સ યોજાઈકોંફ્રેન્સને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકીકેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રીના દ્વારા ખુલ્લી મુકી નર્મદાના એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એકદિવસીય ઉદ્યોગ…

મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ:9 ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ

દેશના પ્રથમ સોલર પાવર્ડ વિલેજ મોઢેરાનું 9 ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ, જાણો પ્રોજેક્ટની વિશેષતાઓ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોઢેરાને ભારતના પ્રથમ 24×7 સોલાર પાવર્ડ વિલેજ તરીકે…

વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ મળશે:સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને કરાવી હતી પ્રસ્થાન સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત રજૂઆતને ધ્યાને રાખી કેન્દ્રીય રેલમંત્રીએ લીધો મોટા નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા…

વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો સહિત અલગ-અલગ મુદ્દાઓ પર ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ…

સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્શન મેપિંગ શો લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

તા. ૦૧/૧૦/૨૦૨૨, શનિવાર ના રોજથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૭.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૪૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું…

ભરૂચ જિલ્લાના વાસ્મો કર્મીઓનું પડતર માંગણીઓ નહિ સંતોષાતા લડી લેવાના મૂડમાં

વાસ્મો ના કર્મચારીઓને ન્યાય નહિ મળતા હડતાળ માર્ગે સરકાર દ્વારા વાસ્મો સર્વિસ મેન્યુઅલ ૨૦૦૨ નો અમલ નહિ થતા કર્મીઓ આંદોલનના સહારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરતી સરકારનું કર્મચારીઓના પ્રાણ…

PM મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી છે.…

ભરૂચની પુત્રવધૂ ‘વંદે ભારત’ ટ્રેનમાં પ્રધાનમંત્રીના સહયાત્રી બન્યા 7 મિનિટ વુમન સિક્યોરિટી ઉપર નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી

ભરૂચ શહેરની ગીતા પાર્ક સોસાયટીના અર્ચના શાહ સાયબર સિક્યોરિટી ઉપર રિસર્ચ કરી રહ્યા છે વુમન સ્ટાર્ટઅપ અને સાયબર સિક્યોરિટી ઉપર યુનિસેફ તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે MOU કર્યું છે નરેન્દ્ર મોદી…

PM મોદી ગુજરાતના પ્રવાસે : વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે:અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. PM મોદી…

error: