Satya Tv News

Tag: POLITICS

સમાજવાદી પાર્ટી નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન

નેતાજીના હુલામણા નામથી જાણીતા મુલાયમ સિંહ યાદવનું નિધન 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ અને બીજી બીમારીને કારણે ગત રવિવારે દાખલ કરાયા હતા નિધનને…

ગુજરાતમાં પોસ્ટર વૉર મામલે કેજરીવાલનો જવાબ,હનુમાન દાદાનો ભક્ત છું: કેજરીવાલ

ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે. હાલ તેઓ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં સભા યોજી હતી.…

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પાટીલનું મોટું નિવેદન

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હુમલો ભાજપના એક નેતાએ કર્યાનો અનંત પટેલનો આક્ષેપ આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપી પ્રતિક્રિયા શનિવારે ગુજરાતના નવસારીના ખેરગામ વિસ્તારમાં કોંગ્રેસના…

બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના પિતા જગદીશસિંહ પટણી UPમાં લડશે મેયર ચૂંટણી!

બોલીવુડની આ અભિનેત્રીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીના પિતાએ બરેલી શહેરથી આગામી મેયર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યાં તેઓ સતર્કતા વિભાગમાં એક સર્કલ અધિકારી તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી…

કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, અનંત પટેલના સમર્થક આદિવાસીઓમાં ભારે રોષ

વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને કારણે વિવાદ વકર્યો છે. અનંત પટેલની કારને રોકીને કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરના…

રાજેન્દ્ર પાલ ગૌતમના વિવાદિત ધર્માંતરણ વીડિયો મામલે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વિજયરૂપાણીએ પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે. AAP નેતાએ ભગવાનનું અપમાન કરતાં…

જામનગર : આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો ભાજપમાં સામેલ

હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં PARTY REVERSAL ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી…

વડોદરા : આપ અને બીજેપી વચ્ચે પોસ્ટર અને ગેટને લઇને વિવાદ થતા વાતાવરણ ગરમાયુ

ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી કેજરીવાલની રેલી યોજાશે વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક. જેને કારણે સ્થાનિક રાજકારણમાં…

પાટીલ દ્વારા અપાયેલ ગુજરાતની શાળાઓની મુલાકાત લેવાનું આમંત્રણ નવી દિલ્હી નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું

મનીષ સિસોદિયાએ પોતે સૌથી પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા વિસ્તારની શાળા જોવા ઈચ્છતા હોવાનું જણાવ્યું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનું ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લઈને…

રાજકોટમાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારી

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તેમજ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ…

error: