Satya Tv News

Tag: Punjab

હિંસક થઈ રહ્યું છે ખેડૂત આંદોલન, ઘણા લોકો થયા ઘાયલ, હરિયાણામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ;

મંગળવારે પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે. પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી અને પોલીસ ઘાયલ થયા છે. કાલે શંભૂ અને ખનૌરી…

ગુજરાત અને પંજાબમાં મોંઘું થયું પેટ્રોલ, ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર નહી;

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘુ થયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં…

ગુરદાસપુરમાં પતિએ દહેજની લાલચમાં પત્ની ને માર માર્યો, વાળ ખેચીં ગલીમાં ઘસેડી પશુ કરતાં પણ ખરાબ વર્તન કર્યું;

ગુરદાસપુરનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને તેના વાળથી ગલીમાં ખેંચતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ તેની…

સની દેઓલ નહીં લડે લોકસભા ચૂંટણી ,ગુરદાસપુર બેઠક પરથી સાંસદ છે સની દેઓલ

ફિલ્મ અભિનેતા સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, સની દેઓલે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પોતાની કિસ્મત અજમાવી હતી અને જનતાએ પણ…

પંજાબ:સની દેઓલની ગદર 2 ના પોસ્ટર સળગાવ્યા કેમ લોકો ગુસ્સે.?

પંજાબના ગુરદાસપુરના સાંસદ સની દેઓલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગદર 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા સની દેઓલ અમૃતસરમાં શ્રી દરબાર સાહિબ ગયા હતા. આ સિવાય તે અટારી…

પંજાબ પોલીસે 10 દિવસમાં 17 લોકોની ધરપક કરી 5 મોટા આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે છેલ્લા 10 દિવસમાં 17 લોકોની ધરપકડ કરીને 5 મોટા આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત પોલીસ ફોર્સે 3 ગ્રેનેડ અને એક IED પણ કબજે કર્યા છે. પોલીસ…

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું : અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ : 3 શહેરોના 35 સ્થળોએ દરોડા

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું છે. ઈડીએ (ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. લિકર પોલિસી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં…

સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલો : ટેમ્પા થી કચડવાનો પ્રયાસ

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે લોકપ્રિય પંજાબી સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અલ્ફાઝ હામલાં મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ છે. હવે સિંગર હની સિંહે અલ્ફાઝની હેલ્થ અંગે…

આવતીકાલે બીજા લગ્ન કરશે પંજાબના ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરૂવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના…

ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલાના પ્રવાસે: સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર કરી શકે છે મુલાકાત

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલાના પ્રવાસે છે. આ દરમિયાન સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર ગૃહમંત્રી સાથે મુલાકાત કરી શકે છે. ચંદીગઢમાં આજે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે…

error: