Satya Tv News

Tag: RAJPIPLA

રાજપીપલા:આદિવાસી સમાજના આગેવાનોને કેવડિયા જતા પોલીસે અટકાવતા મામલો ગરમાયો

આદિવાસી સમાજના આગેવાનોને અટકાવ્યાધરણા પર બેસેલા 8 કાર્યકરોને ને ડિટેન કરાયારસ્તા બ્લોક કરતા આદિવાસીઓ રોષે ભરાયા રાજપીપલા આદિવાસી સમાજના આગેવાનોને કેવડિયા જતા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો અને ધરણા પર…

રાજપીપલા કરજણ નદીમાં બાપ્પાની મૂર્તિની દુર્દશા.

પાણી ઓસરતા આખેઆખી મૂર્તિઓ બહાર આવી ગઈ 8થી વધુ મૂર્તિઓ ખંડિત અવસ્થા નદીમાં અર્ધ ડૂબેલી અવસ્થા રઝળતી મૂર્તિઓ જોઈએને ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રાજપીપલામાં કરજણ નદીમાં ગણેશ વિસર્જન દબદબાભેર તો…

રાજપીપલા ગાર્ડનમા ખાણીપીણીની દુકાનો, શાકમાર્કેટ અને કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું.

ગાર્ડનમા ગેરકાયદેસર બાંધકામ સામે સ્ટે લાવી બાંધકામ અટકાવતું રાજવી પરિવારનગરપાલિકા સત્તાધીશોએ કલેકટરને ગેરમાર્ગે દોર્યારાજપીપલા ગાર્ડનની દુર્દશા પ્રજાને મૂર્ખ બનાવતી નગરપાલીકા સામે પ્રજામાં રોષ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનો…

રાજપીપલા:સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થતા તંત્ર હાઈ એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારોનર્મદા નદીમાં કુલ 2,43,000 ક્યુસેક પાણી છોડાયુંનર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચીનર્મદા ડેમના 15 ગેટ ફરી ખોલાયાRBPH CHPH ના પાવર હાઉસ ચાલુ મધ્યપ્રદેશના ઇન્દિરા…

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિમાં રાજપીપળા જીલ્લા જેલ ખાતે ગણેશજીની આરતી કરાઈ,અન્ય મહિલા આગેવાનો પણ આરતીમાં જોડાઈ

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જેલના અધિકારી,કર્મચારીઓ તથા બંદિવાનો દ્રારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રાજપીપળા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ તથા મુલાકાતી બોર્ડના સભ્ય…

રાજપીપલા:નર્મદાના ચોપડવાવ,કાકડીઆંબા ડેમને હાઈ એલર્ટ મોર્ડ પર મુકાયા

સરાદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારોડેમ સીઝનમાં પ્રથમવાર 135 મીટરને પારચોપડવાવ,કાકડીઆંબા ડેમ હાઈ એલર્ટસાગબારા તાલુકાનો કાકડીઆંબા ડેમ ૯૦% ભરાયો10 ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયાડેમમાં પાણીની આવક 75,073 ક્યુસેક…

રાજપીપલામા પેંશનરોની ખરાઈ કરવામાં બેંકઑફ બરોડા અને જિલ્લા તિજોરી કચેરીનો અંધેર વહીવટ

રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને પહેલી તારીખે નિયમિત રીતે પેન્શન મળતું હોય છે. જે તે કર્મચારીના બેંક ખાતામાં પહેલી તારીખે પેન્શન જમા થતું હોય છે.પરંતુ ચાલુ વર્ષે નર્મદા જિલ્લામા ઓગસ્ટમાં પહેલા…

GCERT પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા દ્વારા આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજયા;

બાળ માનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને અંધશ્રદ્ધા દૂર થાય એવા ઉમદા આશયથી દર વર્ષે GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા (રાજપીપલા) દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન…

રાજપીપલા:ભારતમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપના કરશે : કેન્દ્રિય મંત્રીસર્બાનંદ સોનોવાલ

નર્મદા જિ.ના એકતાનગર ખાતે કાઉન્સિલની બેઠકભારતમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપનાદેશની બંદર ક્ષમતા 2,600 થી 10,000 MTPAથી વધુરૂ.10 લાખ કરોડથી વધુના રોકાણની તકો ઉભી કરાશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 19મી…

રાજપીપલા:એકતાનગર ટેન્ટ સિટી-૧ ખાતે બે દિવસીય “ભારતીય ભાષા સંગમ” શિબિરનો પ્રારંભ

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટસિટી-૧ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ- નવી દિલ્હી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બે દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરને…

error: