Satya Tv News

Tag: ROAD ACCIDENT

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, ગાડીમાં સવાર 3 લોકોના મોત;

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત…

બિહારના લખીસરાયમાં માર્ગ અકસ્માત, અજાણ્યા વાહને ઓટોને ટક્કર મારતા, 8 લોકોના મોત, 6થી વધુ ઘાયલ;

બિહાર લખીસરાય-સિકંદરા મુખી માર્ગ પર અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. દુર્ઘટનામાં 6થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અજાણ્યા વાહને ઓટોને…

સુરેન્દ્રનગરના વણા ગામ પાસે ST બસનો અકસ્માત, 40થી વધુ મુસાફરો ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા;

આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી…

રાજકોટમાં આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત, રોડ પર પડેલા ખાડાનાં કારણે વધુ 1નું મોત;

રાજકોટ: રાજકોટમાં ખાડાના કારણે વધુ એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો છે. ખાડાના કારણે આ અકસ્માત સર્જાયો છે. અગાઉ…

સુરેન્દ્રનગરમાં જુદા જુદા બે અકસ્માતોમાં 4ના મોત, દાહોદના પાટિયાઝોલ તળાવ પાસે અકસ્માતમાં 6ના મોત;

સુરેન્દ્રનગર જુદા જુદા બે અકસ્માતોમાં 4ના મોત થયા છે. પાટડીમાં અકસ્માતના બે બનાવોમાં 4ના કમકમાટીભર્યા મોત થયા છે. પાટડીના માલવણ હાઈવે પર ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.…

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત, રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે જ 9 લોકોનાં મોત, 3 ઇજાગ્રસ્ત;

ગુજરાતમાં મંગળવારે અમંગળ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર એક દર્દનાક અને કાળજુંકંપાવી દે તેવી મર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા…

મેક્સિકોમાં મોટી દુર્ઘટના,પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ, ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત;

અમેરિકા જતા પ્રવાસીઓ સાથે જોડાયેલી આ નવી દુર્ધટના છે. અમેરિકા-મેક્સિકોની બોર્ડર સુધી પહોંચવાના પ્રયત્નમાં અલગ અલગ દેશોના હજારો પ્રાવસી બસો, ટ્રેલરો અને માલગાડીઓમાં સફર કરે છે. ગયા રવિવારે ચિયાપાસમાં ક્યૂબાના…

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત ,કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ ;

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને…

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માત,ઘટનાસ્થળે જ 2 સગીરાના મોત.

મોરબી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા…

વડોદરા 22 વ્હિલના ટ્રેલરના બે ટાયર છુટા પડી જતા અકસ્માત એક મહિલાનું મોત

વડોદરા નજીક પોર પાસેના નેશનલ હાઈવે પર ઇંટોલા ચોકડીથી ઇટોલા રેલવે ફાટક તરફ 22 વ્હિલનું મોટું ટ્રેલર જતું હતું ત્યારે સાંજના સુમારે આ ટ્રેલરના ખાલી સાઇડ પર છેલ્લાથી બીજા નંબરમાં…

error: