સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર થઈ વાયરલ, સ્ટેચ્યુમાં તિરાડની તસવીરો ફરતી થઈ;
@RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ…
@RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ…
આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.…
તારીખ 31 એ સવારે 6:00 વાગે સયાજી બાગથી થનારો પ્રારંભ વડોદરા, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી…
આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન LiFEનું વૈશ્વિક લૉન્ચિંગ કરવામાં આવ્યું. એન્ટોનિયો ગુટેરેસનો ઉદ્દેશ્ય સ્થિરતા પ્રત્યે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને બદલવા માટે એક રણનીતિનું પાલન…
રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી મુલાકાતેમુલાકાત દરમિયાન સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિહાળ્યુંપરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ…
દેડીયાપાડાની પ્રાથમિક શાળામાં બાળકો મજબૂરએક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકોલોકો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા નર્મદા જીલ્લામાં દેડીયાપાડાના પીપલા કંકાલા ગામની પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં…
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 6 ઓક્ટોબરના રોજ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આગામી પ્રોજેક્ટને લઈને વિવિધ કમિટીના સભ્યોની મિટીંગ મળી હતી. જેમાં આગામી પ્રોજેક્ટને લઈને…
તા. ૦૧/૧૦/૨૦૨૨, શનિવાર ના રોજથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૭.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૪૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું…
તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના…
વિશ્વ યોગ દિવસે તા.૨૧ મી જૂને SOU એકતાનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં “ માનવતા માટે યોગ” ની થીમ આધારિત જિલ્લાકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે…