Satya Tv News

Tag: Statue of Unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસતા અફરાતફરી, 8 કાળિયાર હરણોનો કર્યો શિકાર;

કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તાર માંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો.અને કાળિયાર…

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા PSIને આવ્યો હાર્ટ અટેક, PSIનું નિપજ્યું મોત;

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા ફરજ બજાવી રહ્યા હતા.સુરત ગ્રામ્ય…

સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર થઈ વાયરલ, સ્ટેચ્યુમાં તિરાડની તસવીરો ફરતી થઈ;

@RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.…

વડોદરા કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ જન્મ જયંતીએ “રન ફોર યુનિટી” નું આયોજન

તારીખ 31 એ સવારે 6:00 વાગે સયાજી બાગથી થનારો પ્રારંભ વડોદરા, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી…

વડાપ્રધાન મોદીએ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યુ

આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન LiFEનું વૈશ્વિક લૉન્ચિંગ કરવામાં આવ્યું. એન્ટોનિયો ગુટેરેસનો ઉદ્દેશ્ય સ્થિરતા પ્રત્યે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને બદલવા માટે એક રણનીતિનું પાલન…

રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી મુલાકાતેમુલાકાત દરમિયાન સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિહાળ્યુંપરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ…

દેડીયાપાડામાં પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણવા મજબૂર બન્યા

દેડીયાપાડાની પ્રાથમિક શાળામાં બાળકો મજબૂરએક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકોલોકો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા નર્મદા જીલ્લામાં દેડીયાપાડાના પીપલા કંકાલા ગામની પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં…

રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રોજેક્ટના કન્વીનર તરીકે દિનેશભાઇ પટેલની નિયુક્તિ કરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમા વિવિધ કમિટીઓની રચના કરી

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 6 ઓક્ટોબરના રોજ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આગામી પ્રોજેક્ટને લઈને વિવિધ કમિટીના સભ્યોની મિટીંગ મળી હતી. જેમાં આગામી પ્રોજેક્ટને લઈને…

સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્શન મેપિંગ શો લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

તા. ૦૧/૧૦/૨૦૨૨, શનિવાર ના રોજથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૭.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૪૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું…

Created with Snap
error: