Satya Tv News

Tag: Statue of Unity

રાજપીપલા : SOU ખાતે એક ઈ રીક્ષામા આગની ઘટના બાદ વધુત્રણ રીક્ષા સાથે અકસ્માતની ઘટના

ત્રણ ઈ.ઓટોરિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત ત્રણેય ઈરીક્ષા પલ્ટી ખાઈજતા અને ત્રણેયરિક્ષાની મહિલા ચાલકને ઈજાઓ પહોંચી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ રીક્ષાઓને માથેપનોતી બેઠી હોય એમ લાગી રહ્યું…

રાજપીપલા : SOU પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાંથયો ફેરફાર

૦૭જૂન મંગળવારથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૮.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૧૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના…

કેવડિયા ખાતે ભારત સરકારની ૧૪ મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન

૫ થી ૭ મે યોજાનાર ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવો ભાગ લેશેભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના…

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

શુલપાણ મહાદેવની પૂજા,મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસીઓને આકર્ષણ છે પણ તેના અન્ય સહ પ્રોજેક્ટ નર્મદા ઘાટની મહાઆરતી સાથે ગોરાશુલપાણ મહાદેવની પૂજા,ઉપરાંત મ્યુઝિકલ ફુવારા સાથે…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે દ્વિ દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી

ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ – રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું…

એકતા નગર ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૧૦૦ બેડની પેટા જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલબનશે

ગુજરાત વંદના મ્યુઝિયમના નિર્માણનું આયોજન એકતા નગર તથા ગરુડેશ્વર તાલુકાના 52 ગામોને હાઇ-સ્પીડ કનેકિટવિટીથી જોડવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિભરી પરિકલ્પના મુજબ સ્ટેચ્યુઓફ યુનિટીતથા તેની આજુબાજુ વિવિધ પ્રવાસન…

error: