Satya Tv News

Tag: STONE PELTING

સુરતના સૈયદપુરા ઘટના: હવે આ કેસમાં સ્ફોટકખુલાસા થયા;

પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી લીધી છે. માહિતી અનુસાર, પથ્થરમારો કરનાર પાંચેય યુવકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. સૈયદપુરામાં 5 યુવાનો પોતાના ઘરેથી ટોળામાં આવીને…

સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનાર લોકોને આઇડેન્ટિફાઇ કરી રાઉન્ડ અપ કરાયા;

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં…

ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્તબાદ વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, નવાપુરા પોલીસે સ્ટેશન બહાર વિરુદ્ધ કરતા લોકોપર ટોળાએ કર્યો પથ્થર મારો;

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે હું મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવું છું. તેમજ…

ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારતની જીત પર બાંગ્લાદેશી ચાહકોએ મેદાનમાં મહિલા ટીમ પર કર્યો પથ્થરો;

ભારતને ગુરુવારે યજમાન બાંગ્લાદેશ સાથે SAFF મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મેચ અધિકારીઓએ સિક્કો ફેંકીને ભારતને ટૂર્નામેન્ટનો વિજેતા જાહેર કરતાની સાથે જ બાંગ્લાદેશી ચાહકોએ મેદાન…

મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો;

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો…

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે ખુલાસાથી હડકંપ, ફરિયાદી વસીમ તદ્દન ખોટો સાબિત;

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.વસીમે કેટલાક બુકાની ધારકો ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ ધમકી ભર્યા પત્ર બાદ વસીમે…

ખેડાના ઠાસરામાં પથ્થરમારાનો મામલો, 6 પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ;

ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર…

error: