Satya Tv News

Tag: SURAT

ગુજરાત રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક, 9 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર થતા નવી નિમણૂંક;

આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ…

સુરત:નાના ભૂલકાઓ દ્વારા ગોકુળ ગામ,ભગવાન કૃષ્ણની જાંખીઓ બનાવી જન્માષ્ટમી પર્વની કરી ઉજવણી

સુરતમાં જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણીનાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણની જાંખીઓ કરી તૈયારવડીલોનું માર્ગદર્શન મેળવી ગોકુળ ગામ બનાવ્યું કૃષ્ણ જન્મ ઉત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે,તેવામા…

સુરત:બારડોલી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

બારડોલી ખાતે સેન્સ પ્રક્રિયા શરૂજિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાન.પા.ઓમાં શાસનના અઢી વર્ષ પૂર્ણ થશેપ્રદેશ ભાજપ તરફથી ત્રણેય આગેવાનોની પસંદગી સુરત જિલ્લામાં વિવિધ તાલુકા પંચાયત ,નગર પાલિકાઓમાં શાસન અઢી વર્ષ…

સુરત: બારડોલી રૂરલ પોલીસે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

નજીવી બાબતે બે રહીશો વચ્ચે ઝઘડોઝરીમોરા ગામેથી હત્યાના આરોપીને ઝડપી પાડ્યોઆરોપીને ઝડપી તેની વિરૂધ કાર્યવાહી હાથ ધરી સુરત બારડોલી રૂરલ પોલીસે કડોદ નજીક આવેલા ઝરીમોરા ગામે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં…

સુરત જિલ્લાના બારડોલી ખાતે આગામી ગણેશ ઉત્સવના તહેવારને લઈને બારડોલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું.

આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવનાર છે,ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાનું બારડોલી હંમેશને માટે સંવેદનશીલ રહ્યું છે.ત્યારે બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી…

સુરતના માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસે માર્યો ઉથલો: 15 પશુઓના મોત

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ બન્યો છે. વિગતો મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે. જેને લઈ હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં…

સુરત:કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો

વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગચંદ્રયાન ૩ ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજાયાઈસરો દ્વારા ચંદ્રયાન ૩ લોન્ચ કરાયુંચંદ્રયાન ૩ નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશેશાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ…

સુરતમાં 27 વર્ષીય યુવકનું બે દિવસ તાવ આવ્યા બાદ મોત,અત્યાર સુધીમાં લગભગ 34 કેટલા લોકોના પાણીજન્ય રોગચાળાથી મોત

સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બિમારીથી પીડાતો હતો,…

સુરત:ઉટીયાદરા ગામની સીમમાં ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ભરૂચ જિ.ની બોર્ડર પર ખેડૂતો આકરા પાણીબુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યોવળતર ન મળતા ખેડૂતોએ કર્યો કોર્ટમાં કેસખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચિમ્મકી ઉચ્ચારી સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ…

સુરતના હરિયાલ GIDCમાં લાગી આગ,આગમાં 4 વ્યક્તિઓને ઈજા

હરિયાલ GIDC કંપનીમાં લાગેલી આગ બની બેકાબૂરહેણાક વિસ્તારોમા અફરાતફડીનો સર્જાયોમાહોલધાગા બનાવતી કંપનીમાં લાગી આગ7 ફાયર ફાઈટરની ટિમ આગને કાબુ લેવાના પ્રયાસોઆગને કારણે સમગ્ર ફેકટરીમાં કરોડોનું થયું નુકશાન સુરતના માંડવીની હરિયાલ…

error: