સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી
સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે ઘટના સ્થળેથી જઈને બિન વારસી હાલતમાં રહેલો ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જત્થો જપ્ત…
સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે ઘટના સ્થળેથી જઈને બિન વારસી હાલતમાં રહેલો ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જત્થો જપ્ત…
અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ હવે આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષના નેતા સહિતના…
આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ…
સુરતમાં જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણીનાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણની જાંખીઓ કરી તૈયારવડીલોનું માર્ગદર્શન મેળવી ગોકુળ ગામ બનાવ્યું કૃષ્ણ જન્મ ઉત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે,તેવામા…
બારડોલી ખાતે સેન્સ પ્રક્રિયા શરૂજિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાન.પા.ઓમાં શાસનના અઢી વર્ષ પૂર્ણ થશેપ્રદેશ ભાજપ તરફથી ત્રણેય આગેવાનોની પસંદગી સુરત જિલ્લામાં વિવિધ તાલુકા પંચાયત ,નગર પાલિકાઓમાં શાસન અઢી વર્ષ…
નજીવી બાબતે બે રહીશો વચ્ચે ઝઘડોઝરીમોરા ગામેથી હત્યાના આરોપીને ઝડપી પાડ્યોઆરોપીને ઝડપી તેની વિરૂધ કાર્યવાહી હાથ ધરી સુરત બારડોલી રૂરલ પોલીસે કડોદ નજીક આવેલા ઝરીમોરા ગામે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં…
આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવનાર છે,ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાનું બારડોલી હંમેશને માટે સંવેદનશીલ રહ્યું છે.ત્યારે બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી…
ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ બન્યો છે. વિગતો મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે. જેને લઈ હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં…
વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગચંદ્રયાન ૩ ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજાયાઈસરો દ્વારા ચંદ્રયાન ૩ લોન્ચ કરાયુંચંદ્રયાન ૩ નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશેશાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ…
સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બિમારીથી પીડાતો હતો,…