Satya Tv News

Tag: ZAGHDIA

ઝઘડિયાના રાજપારડી પડવાણીયાને જોડતો માર્ગ બિસ્માર હોઇ સાંસદને રજુઆત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી પડવાણીયા વચ્ચેનો માર્ગ બિસ્માર હોઇ આ પંથકના ગ્રામજનોએ હાલાકિ ભોગવવી પડે છે. આને લઇને આ પંથકના કેટલાક જાગૃત નાગરીકોએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાને લેખિતમાં રજુઆત…

ઝઘડિયા ખાતે ગટરમાં પાઇપ લાઇન જોડવાની બાબતે કાકો ભત્રીજો બાખડ્યા

ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઇ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બાથરુમ તેમજ ધાબાના વરસાદના પાણીની પાઇપ ગટરમાં જોડવાની વાતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ…

ઝઘડિયા : ભરૂચ એલસીબી દ્વારા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ઝઘડિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોભરૂચ એલસીબી દ્વારા દારૂ ઝડપાયોમોકલનાર અને વેચનાર સામે ગુનો દાખલ કરાવ્યો ઝઘડિયામાં વિદેશી દારૂની પ્રતિબંધિત અને પરપ્રાંતીય ભારતીય બનાવટની ૭૨૩ નંગ વિદેશી દારૂની બોટલો ૭૨,૩૦૦…

ઝઘડિયા તાલુકાના આમોદ ગામના ઉપસરપંચે લીઝ માલિકને પાસે એક લાખ રૂપિયા નો હપ્તો માંગી નહીં આપે તો એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.

હપ્તો નહીં આપે તો લીઝ ચાલુ કરતા નહીં તેવી ધમકી આપી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા ઈમ્તિયાઝ અલી સૈયદની ઝઘડિયા તાલુકાના આમોદ તથા ભીમપોર ગામે સિલિકાની લીઝ આવેલ છે.…

ઝઘડિયાના દધેડા ગામે યુવાન પર કરાયો જીવલેણ હુમલો

નાઈટશીપ નોકરી જતી વખતે 8 જેટલા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો ઝઘડિયા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તાપસ એન્કર :ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રાત્રી પર ફરજ પર જતા યુવાન પર…

ઝઘડિયા ખાતે સાયકલ સ્પીડમાં કેમ ચલાવો છો એમ કહેનાર મહિલાને માર માર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે રહેતી વેકતીબેન નેમિયાભાઇ વસાવા નામની મહિલા ગત તા.૨૭ મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં બહાર સુવા માટે ખાટલો લઇને નીકળી હતી, તે દરમિયાન તેમના ઘરની બાજુમાં…

ઝઘડીયા : બોરીપીઠાના ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો

ઝઘડીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો બોરીપીઠાના ખેતરમાં સંતાડી રાખ્યો હતો વિદેશી દારુનો જથ્થો આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમા…

નેત્રંગ : વાલિયા- ઝઘડિયા મતવિસ્તારમાં રસ્તાના કામોમાં ગેરરીતિના ધારાસભ્યના આક્ષેપ

વાલિયા-ઝઘડિયાને જોડતો રસ્તો તલોદરાથી અધુરો છોડી દેવાયો. ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માગ કરી ભાજપના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત થયેલા રસ્તાનું કામ…

ઝઘડીયા: નવા બની રહેલ કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પરથી પટકાયેલ શ્રમજીવીનું ઘટના સ્થળેજ કરુણ મોત

ઝઘડીયા બીજા માળના ધાબા પરથી નીચે પડેલ શ્રમજીવીનું ઘટના સ્થળે મોત ઝઘડીયાના વાલિયા રોડ પર નવા બનનાર કોમ્પ્લેક્સ ખાતેનો બનાવ પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરુચ જિલ્લાના…

ઝઘડીયા:સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી બાબાસાહેબ આંબેડકરના જીવન વિષેની વિસ્તૃત જાણકારી અગ્રણીઓએ આપી ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી…

error: