Satya Tv News

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો ના નિરાકરણ માટે સુરત ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું હતું..જેમાં ગુજરાત ભર માં રહેતા માજી સૈનિકો હાજર રહ્યા હતા.અને પોતાના ફરજ પર ના દ્રષ્ટાંતો આપી યાદો વાગોળી હતી..આ સાથે જ તેમના પ્રશ્નો ના નિરાકરણ ને લઈ આ સ્નેહમિલન યોજાયું હતું…જેમાં તમામ સૈનિકો હાજર રહ્યા હતા….

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: