Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સુરત : પલસાણા ગામે IDBI બેન્કના ATMમાંથી લાખોની રોકડ-રકમ ઉઠાવી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ…

તસ્કરોએ ગેસ કટરની મદદથી ATM મશીનને બિન્દાસ્ત કાપી લાખોની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો. સુરત જિલ્લાના પલસાણા ગામે IDBI બેન્કના ATMમાંથી તસ્કરોએ લાખોની રોકડ રકમ પર હાથફેરો કરતાં પોલીસે…

ભરૂચ : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ઝઘડીયા તાલુકામાં પહોચી, ઠેરે ઠેર કરાયું ભવ્ય સ્વાગત…

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો. દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતની આગેવાનીમાં…

ભરૂચ : ફિલ્મી ઢબે કારનો પીછો LCB પોલીસે ઝઘડીયા નજીકથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી, બુટલેગર ફરાર

LCB એ ઝઘડીયા તાલુકાના દરિયાથી કડીયા ડુંગર વચ્ચેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇક્કો કારને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ ઝઘડીયા વિસ્તારમાં…

સુરત : પોલીસે મેડિકલ સ્ટોર પર ડમી ગ્રાહક મોકલી નશાકારક દવાના વેચાણનો પર્દાફાશ કર્યો, જુઓ કેવી રીતે ચાલતો હતો વેપલો..!

SOG એ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા. સુરત શહેરના પર્વત ગામ વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાનું વેચાણ કરતાં એક શખ્સની પોલીસે…

ભરૂચ : વેજલપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 4 જુગારીઓની પોલીસે કરી અટકાયત

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ દશામાના મંદિર…

અલવિદા ઇલાબહેન : પદ્મભૂષણ-રોમન મેગ્સેસેથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સેવા સંસ્થાના સ્થાપક તેમજ રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું…

અંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે…

ભરૂચમાં પણ મોરબી જેવી ઘટના બની શકે છે ! જૂનો સરદાર બ્રિજ અને નંદેલાવ ફલાય ઓવરબ્રિજ સમારકામની જોઈ રહ્યો છે રાહ

મોરબીમાં પુલ તૂટી પડતા બની હતી ગોઝારી ઘટનામાં 135થી વધુ લોકોના નિપજ્યાં હતા મોત,ભરૂચમાં આવેલ બે બ્રિજ પણ જોખમી મોરબીમાં પુલ તૂટવાની ભયાનક ઘટનાના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે…

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી

મોરબી ખાતે આવેલ ઝુલતો પુલ તુટી પડવાની ગોઝારી ઘટનામાં 144 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે બાબતે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી હતી. મોરબીની દુઃખદ દુર્ઘટનામાં…

અમદાવાદ : મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાય પ્રાર્થના સભા

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે…

error: