Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ખેડૂતોની દિવાળી સુધરી : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં અંકલેશ્વરના પુનગામને એકરે ₹ 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ જાહેર કરાયો

પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મીનો એવોર્ડ અપાતાં 34 ખેડૂતોમાં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ…

સિંગર એપી ધિલ્લોન બન્યો અકસ્માતનો શિકાર!, ફેન્સ પાસે માફી માંગી.!

લોકપ્રિય ગાયક અને રેપર એપી ધિલ્લોન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સિંગરને ગંભીર ઈજાઓ થઈ છે. લોકપ્રિય ગાયક અને રેપર એપી ધિલ્લોન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા…

ભરૂચ : પુણ્ય સલિલા નર્મદાના કાંઠા સહીત પ્રવાસન સ્થળોએ બિન જરૂરી ભીડ એકઠી થવા દેવાશે નહીં

ઘટના બાદ પુણ્ય સલિલા નર્મદાના કાંઠે વસેલા ભરૂચનું વહીવટી અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. ચોક્ક્સ સંકલન સાથે ભરૂચ જિલ્લાના તમામ પર્યટન સ્થળ ઉપર એકજ સ્થળે ભીડ એકત્રિત ન થાય…

ભરૂચ : પાલિકામાં જન્મ-મરણ અને લગ્ન નોંધણીના દાખલા લેવા લોકોની લાંબી કતાર, જુઓ વિપક્ષે કેવી ચીમકી ઉચ્ચારી..!

ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં સર્ટિફિકેટ મેળવવા આવતા લોકો સ્ટાફના અભાવે લાંબી કતારોમાં જોવા મળ્યા છે ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં સર્ટિફિકેટ મેળવવા આવતા લોકો સ્ટાફના…

PM Modi Morbi Visit Live : દુર્ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ‘માતમ’, સી આર પાટીલ અને PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચશે મોરબી

Morbi Bridge Collapsed Live Updates : મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે અને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે. મોરબી દુર્ઘટનાને લઈ કોંગ્રેસ પાર્ટી બે જૂથમાં…

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો, વાંચો કેટલી ટ્રેનને થઈ અસર

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી…

અંકલેશ્વર : સારંગપુરના પદ્માવતી નગરમાં મકાન બહાર પાર્ક કરેલ 3 કારના સાયલેન્સરની ચોરી, CCTVમાં કેદ તસ્કરો…

એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર નજીક પદ્માવતી નગરમાં પાર્ક કરેલ 3 જેટલી ફોર વ્હીલર કારના સાયલેન્સરની ચોરી કરનાર…

અંકલેશ્વર : ભડકોદ્રા ગામ નજીક ગોડાઉનમાં આગ, ભંગારનો જથ્થો બળીને ખાખ થયો

અંકલેશ્વર ભડકોદ્રા ગામ નજીક રીગલ એપાર્ટમેન્ટ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે-ગોટા નજરે પડ્યા હતા. અંકલેશ્વર ડી.પી.એમ.સીના…

મોરબી દુર્ઘટના અંગે મોટો ખુલાસો, તંત્રની મંજૂરી મળે તે પહેલા શરૂ કરાયું હતુ ટિકિટનું વેચાણ

મોરબી દુર્ઘટના (Morbi bridge collapsed) અંગે મોટો ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ તંત્રની મંજૂરી મળે તે પહેલા ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું. આજે 400 ટિકિટ વેચાઈ ગઈ હતી. લોકોની…

બંધ મકાનમાં હાથફેરો : કિમમાં બહેનના ઘરે ગયેલા ભાઈના મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રોકડા રૂ. 4.95 લાખ મળી રૂ. 5.55 લાખની મત્તાની ચોરી

અંકલેશ્વરના સુરવાડી ગામની સામે આવેલા ગાયત્રી નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂ.4.95 લાખ મળીને કુલ રૂ. 5.55 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર…

error: