Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ લેશે મોરબીની મુલાકાત

મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે. નોંધનીય છે કે હાલમાં વડાપ્રધાન…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.…

નર્મદા : એકતાનગરમાં ‘એકતા દિવસ’ની ઉજવણીમાં હાજર રહ્યા PM મોદી, કહ્યુ ‘આપણી એકતાને તોડવાની કોશિશ કરનારા દેશની અંદર પણ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વહેલી સવારે કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સરદાર વલ્લભભાઈ…

મોરબી : મરછુ નદી પર પુલ તૂટવાની હોનારતમાં 140 થી વહુ લોકોના મોત, હજુ પણ ચાલી રહ્યું છે રેસક્યુ ઓપરેશન

મોરબીમાં પુલ તૂટવાની સર્જાયેલ ભયાનક હોનારતથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં સેનાની ત્રણેય પાંખના જવાનો પણ જોડાયા…

અંકલેશ્વર : એ ડીવીઝન પોલીસે જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ઝેનીથ સ્કુલ પાછળ આવેલ ઘનશ્યામ નગરમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને ૧.૯૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો…

સુરત: મુંબઈથી રૂ.59 લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનારાઓ પૈકી એક ઝડપાયો

સુરત, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર – સુરત એસઓજીએ મંગળવારે મળસ્કે ક્પલેથા ચેક પોસ્ટ પાસે મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈ આવતા નાનપુરા-રૂદરપુરાના ચારને ઝડપી પાડી કુલ રૂ.66.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…

ભરૂચ : દેશની આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે નિધન, અંતિમયાત્રામાં લોકો જોડાયા…

સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારનું ગતરોજ અવસાન થતા લોકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. દેશની આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે અવસાન પામ્યા…

ભરૂચ : નર્મદા ચોકડી અને નબીપુર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે જ મોત, 7 લોકોને ઇજા…

ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા ભરૂચ જીલ્લામાં આજે શનિવાર…

ભરૂચ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એકતા રેલી યોજાય, જન જન સુધી પહોચ્યો રાષ્ટ્રહિતનો સંદેશ…

ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એકતા…

ભરૂચ : વિધાનસભા બેઠકો માટે મુરતિયા પસંદ કરવાની પ્રક્રિયા દરમ્યાન શક્તિ પ્રદર્શન અને જન સમર્થનના દાવા થયા

રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની…

error: