Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વાહ રે કુદરત તારી કેવી ક્રુરતા..માનવતા શર્મસાર: આધુનિક યુગમાં મુક બધીર યુવક પોતાની માતાના મૃતદેહને હાથે ખેંચી ટ્રોલીમાં ૭ કિલોમીટર દૂર સ્મશાને લઈ પહોંચ્યો

અંકલેશ્વર : મુકબધિર ભિક્ષુકની માતાનું થયું નિધન, ટ્રોલીમાં મૃતદેહ લઇ પહોંચ્યો સ્મશાન ભિક્ષુક યુવાન મુકબધિર હોવાથી મોતની વાત કોઇને કહી ન શકયો ટ્રોલીમાં મૃતદેહ લઇ કોવીડ સ્મશાન ખાતે પહોંચ્યો ટ્રોલીમાં…

સુરત:મમ્મી મારતી નહીં, પણ હું જે છોકરા સાથે વાત કરું છું, તેની માતા લગ્ન માટે દબાણ કરે છે’-કહી કિશોરીએ કર્યો આપઘાત

સુરત :તેની માતા લગ્ન માટે દબાણ કરે છે’-કહી કિશોરીએ કર્યો આપઘાતકિશોરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો.યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હતાબાઈક પર…

નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી,12નાં મોત, 14 ઘાયલ

જમ્મુ-કાશ્મીમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા…

દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોને કહ્યું, “શું તુ મારી સાથે લગ્ન કરીશ ?” જાણો

દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છેબોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યોઆ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય…

અંકલેશ્વર :પાલિકામાં લેખિત રજુઆત, નોનવેજની દુકાનોથી લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતાના આક્ષેપ

અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાનો મામલોભાજપના સભ્ય ત્રણ રસ્તાથી ONGC સુધી નોનવેજ લારી હટાવવા રજૂઆતવોર્ડ નં 4ના સભ્યએ લેખિતમાં પાલિકામાં કરી રજૂઆતનોનવેજની દુકાનોને કારણે લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતા…

આમોદ :કાંકરિયા ધર્માંતરણ કેસમાં પાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ,નહીં ઝડપાય તો કરવામાં આવશે મિલકત જપ્તી

આરોપીઓ નહીં ઝડપાય તો મિલકત જપ્તી કરવામાં આવશે ભરૂચ પોલીસે આરોપીની શોધખોળ આરંભી આમોદના કાંકરિયા ધર્માંતરણ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ…

ચૂંટણી પછી હવે નર્મદામા 31મી ડિસેમ્બરના પર્વ ટાણે ફરી એકવાર દારૂની રેલમ છેલ

રાજપીપલા નજીકથી કુલ્લે ૨,૧૯,૮૮૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ હજી હમણાં જ નર્મદામા ગ્રામપંચાયતની ચૂંટણી ટાણે નર્મદામા મોટાપાયે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. હવે ચૂંટણી…

અંકલેશ્વર : જીતાલી ગામેથી હવે વેકસીનેશનમાં ખોટી ડેટા એન્ટ્રીની હકીકત બહાર આવી

અંકલેશ્વરના જીતાલી ગામે વેક્સિનેશનમાં ગેરરીતિ બહાર આવીવેકસીનેશનમાં ખોટી ડેટા એન્ટ્રીની હકીકત આવી બહારવેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ સર્ટિફિકેટ આવી જતા ચકચાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામેથી હવે વેકસીનેશનમાં ખોટી ડેટા…

અંકલેશ્વર : લારી ગલ્લા હટાવવાનો મામલો, વિપક્ષનો લઘુમતીઓને નિશાન બનાવાતા હોવાનો આક્ષેપ, પાલિકા પ્રમુખની પ્રતિક્રિયા

અંકલેશ્વર શહેરમાં લારી ગલ્લા હટાવવા મામલે વિવાદભાજપના વોર્ડ નં 4ના સભ્યના નિવેદન બાદ થયો વિવાદવિપક્ષ સભ્યનો લઘુતમતીઓને નિશાન કરાયા હોવાના કર્યા આક્ષેપપાલિકા પ્રમુખ આપી પ્રતિક્રિયા – નડતર રૂપ તમામ લોકોને…

અંકલેશ્વર : અમલાખાડી લાલ પાણી મુદ્દે AIA અને NGO સામસામે બાખડયા, જુવો દ્રશ્યો

ઉદ્યોગિક ક્ષેત્રને NGO દ્વારા બદનામ કરવાનું કાવતરું દ્રશ્યો પ્રમાણે આવ્યું સામે. અમલાખાડીમાં સ્ક્રેપ માર્કેટમાંથી પાણી આવતું નજરે પડ્યું.. ટીપુય પ્રદૂષિત પાણી ન દેખાતા ઉધોગ મંડળના પ્રમુખ રોષે ભરાયા અંકલેશ્વર ઔદ્યોગિક…

error: