પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વર્ષ ઉપક્રમે જુનાગઢ બી.એ,પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે અખિલ જુનાગઢ પ્રાંતના પૂજનીય મહામંડલેશ્વર સંત મહંતોનું દિવ્ય સંત સંમેલન યોજાયું
✍️ નરેન્દ્રભાઈ દવે સનાતન ધર્મની પરંપરામાં જેમણે દેશ-વિદેશમાં ૧૨૦૦ થી અધિક મંદિરો, ૧૧૦૦ થી વધુ સુશિક્ષિત સંતો સમાજમાં મૂકીને ભારતીય હિંદુ સંસ્કૃતિની જ્યોત અચળ પ્રજ્વલિત રાખી છે તેવા પ્રમુખસ્વામી મહારાજને…