Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

રાજસ્થાનના પાલીમાં રાતે 1 વાગ્યે રણુજા જઈ રહેલા યાત્રીઓ પર મોટું ટ્રેલર ફરી વળતા પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

રાજસ્થાનના જોધપુર ડિવિઝનના પાલી જિલ્લામાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યાત્રાળુઓનાં મોત નીપજ્યાં હતાં. પાલીથી પગપાળા રામદેવરા જઈ રહેલા યાત્રાળુઓના એક સંઘ પર પાછળથી આવી રહેલું ટ્રેલર ફરી…

જેલમાં બંધ ગાયક દલેર મહેંદીની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

એક મીડિયા રીપોર્ટ અનુસાર દલેર મહેંદીને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને આંખની જૂની બિમારીને કારણે તેની સારવાર કરવામાં આવી રહી છે. પંજાબી ગાયક દલેર મહેંદી 20 જુલાઈથી…

ઓસ્ટ્રેલિયામાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ

મળતી વિગત પ્રમાણે, હુમલાખોરોમાંથી એક મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગ પાસે પહોંચ્યો અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાકર્મીઓએ હુમલાખોરની ધરપકડ કરી હતી. સુરક્ષાકર્મીઓએ એરપોર્ટને ખાલી કરાવ્યું છે. હાલ યુદ્ધના ધોરણે એરપોર્ટ…

જામનગર નજીક હાઇવે પર હોટલ એલેન્ટોમાં ભીષણ આગ લાગતાં 25 થી વધુ લોકો દાજયા હોવાનું સામે આવ્યું

જામનગર પાસેની હોટેલમાં ભીષણ આગ, સિક્કા પાટિયા પાસે હોટેલ એલેન્ટોમાં ભીષણ આગ, હોટલમાં ભીષણ આગ લાગતાં 25 થી વધુ લોકો દાજયા, હોટેલની આગમાં પાર્ક કરેલા વાહનો પણ ભડકે બળ્યા જામનગર…

ફરી વધ્યા સિંગતેલ-કપાસિયા તેલના ભાવ

કોરોનાના બે વર્ષ બાદ માંડ લોકોને આ વર્ષે ઉત્સવ ઉજવણીનો લ્હાવો મળ્યો છે, ત્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખરા તહેવાર સમયે જ જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે. ત્યારે…

પટના ગંગા નદીમાં મોટી દુર્ઘટના, બોટમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત

બિહારની રાજધાની પટનામાં શનિવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. અહીં ગંગા નદીમાં પાણીની વચ્ચે હોડીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયંકર દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ…

સોનિયા ગાંધીનું રાજીનામું, ગેહલોત બનશે નવા કોંગ્રેસ પ્રમુખ : રિપોર્ટ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી સામે આવી રહી છે કે, સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.…

વાલિયા : તંત્રની લાપરવાહી, ડહેલી ગામના આદિવાસી લોકો નદીમાંથી નનામી લઈ જવા મજબૂર, જુવો દ્રશ્યો

વાલિયાના ડહેલી ગામના આદિવાસી લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસા ઉદ્ભવે છે ગંભીર પરિસ્થિત ચોમાસાની સીઝનમાં નદી ઓળગી જવું પડે છે…

અંકલેશ્વર-સુરત વચ્ચે મધરાતે ચાલુ ગુડ્ઝ ટ્રેનના વ્હિલમાં આગ ભભૂકતા રેલ વ્યવહાર દોઢ કલાક સુધી ઠપ

ભરૂચથી મુંબઈ તરફ જતી 6 ટ્રેનોને જે તે સ્ટેશને રોકી દેવાઈગુડ્ઝ ટ્રેનના પૈડાની એક્સેલ જામ થઈ જતા ગરમ થઇ આગ ભભૂકી ઉઠી હતી.ભરૂચ સુરત રેલવે સેક્સન વચ્ચે બુધવારે મોડી રાતે…

અંકલેશ્વરમાં મોડી રાતે યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું

, પોલીસે તપાસ શરુ કરીમોડી રાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું છે. ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્શોએ ફાયરિંગ કર્યું…

error: