Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ

23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે.હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ…

ગુજરાતમાં કોરોના 900ની નજીક, એક્ટિવ કેસ 5 હજારને પાર

કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ જન્માષ્ટમી સહિતના તહેવારોની સીઝન માથે છે તેવામાં કોરોના ફરી ભુરાયો થતો હોય તેમ…

દહેજ : ખીગામ ખાતે સેઝ-2માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં લાગી ભીષણ આગ, કામદારોમાં નાશભાગ

દહેજના લખીગામ ગામ નજીક આવેલ કંપનીમાં ભીષણ આગ રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવા કર્યા પ્રયાસસેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના…

ભોપાલમાં 6 વર્ષની દીકરીની સામે મા-બાપની હત્યા, પત્નીએ બીજા લગ્ન કરી લેતા નારાજ હતો પતિ

મધ્યપ્રદેશના ભોપાલમાં એક મહિલા અને તેના બીજા પતિની જાહેરમાં ચાકૂ મારીને હત્યા કરી દીધી. હત્યાનો આરોપ મહિલાના પહેલા પતિ વિરૂદ્ધ છે. તેને પત્નીને સાથે આવવાનું કહ્યું હતું, જેનો તેને ઈનકાર…

નૂપુર શર્માનો વીડિયો જોવા બાબતે જાહેરમાં યુવકને છરીના 6 ઘા મરાયા

અંકિત પાનની દુકાનમાં પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. એ દરમિયાન મોહમ્મદ બિલાલ સહિત 3 લોકો પાનની દુકાને આવ્યા હતા અને મોબાઈલમાં…

પાકિસ્તાનમાં જાનૈયા ભરેલી હોડી પાણીમાં ડૂબી ગઈ, 19 મહિલાઓના મોત

પાકિસ્તાનના પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર પાસે સિંધુ નદીમાં એક હોડી પલ્ટી જતાં આ દુર્ઘટનામાં લગભગ 19 મહિલાઓના મોત થયા છે. હોડીમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઈ…

વાગરા મિલ માંથી દુર્ગંધયુક્ત તુવેર દાળ નો ખુલ્લી જગ્યામાં નિકાલ કરાતા સ્થાનિકોમાં રોષ

રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વાગરા નગરમાં વર્ષો થી કાર્યરત દાળ મિલ ના માલિકે વરસાદમાં પલળી ગયેલ તુવેર દાળનો મસમોટો જથ્થો મિલ કમ્પાઉન્ડ ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી ટ્રેક્ટર મારફતે નિકાલ કર્યો…

દાહોદ પાસે ટ્રેન અકસ્માત:ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા,અકસ્માતને લઇને 27 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી જ્યારે 4 ટ્રેન રદ્દ

દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી…

તમિલનાડૂમાં વિદ્યાર્થિનીના મોત બાદ હિંસા ફાટી નિકળી,સ્કૂલ બસમાં લગાવી આગ

તમિલનાડૂના કલ્લાકુરિચીમાં રવિવારે ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનું મોત થયા બાદ હિંસા ફેલાઈ ગઈ હતી. ગુસ્સે થયેલી ભીડે ન્યાયની માગ કરતા સ્કૂલમાં ઘૂસ્યા અને તોડફોડ કરી હતી. તેની સાથે જ સ્કૂલની…

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો,જળ સપાટી 119.15 મીટરે પહોચી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.15 મીટરે પહોચી ડેમમાં 56, 190 ક્યુસેકપાણીની આવક ડેમની જળ સપાટીમાં દર કલાકે 5થી સેન્ટિમીટર જળ સપાટી…

error: