Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચ શહેરની 4 સરકારી શાળાઓને જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા સ્માર્ટ ટીવીની ભેટ

બાળકોને ડિજિટલ શિક્ષણ તરફ વાળવાનો પ્રયાસ કોરોના કાળમાં ડિજિટલ શિક્ષણનું મહત્વ સૌને સમજાયુ છે.ગ્રામ્ય વિસ્તારના બાળકો તેનાથી વંચિત ન રહી જાય એ માટે જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશને ઇ-મુસ્કાન પ્રોજેકટ શરૂ કર્યો…

ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરની જુગારના અડ્ડા પર રેડ

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ૧,૨૧,પ૬૦/-રોકડ રકમ સહીત જુગારનું સાહિત્ય સાથે 14ઝડપાયા,13ફરાર નર્મદાના ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરનીબહારની ટીમે ઓચિંતી જુગારના અડ્ડા પર રેડ કરતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.રેડ…

ડેડીયાપાડા :રાજકીય કિન્નાખોરીમાં આગેવાનને તડીપાર કરાયાના આક્ષેપો સાથે BTTSની રજૂઆત

આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા ને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપારમાં આવેદનરેલીમાં લગભગ ૪૦૦ જેટલા લોકોએ સ્વયંભુ જોડાઇ ને ચૈતરભાઈ વસાવા ને સમર્થન આપ્યુંપ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તડીપાર…

સાઇટ પર તસ્કરો ત્રાટકયા : અંકલેશ્વર 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વર 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરારસાઇટ ઉપરથી લોખંડની પ્લોટ નંગ-8 મળી કુલ 20 હજારના મુદ્દામાલની ચોરીચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના પાનોલી રેલવે…

ભરૂચમાં પતંગની દોરી બની પ્રાણઘાતક, મહિલાનું ગળું કપાયું

ઉત્તરાયણ પહેલા જ મહિલાના જીવનની દોરી કપાઈ ભૃગુઋષિ બ્રિજ પરની ઘટના દોરી વાગતા મહિલા ત્યાં જ ફસડાઈ પડી. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે પતંગની…

અંકલેશ્વર : શહેરમાં કોરોના વધતા પાલિકા તંત્ર એક્શન મોડમાં, માસ્ક વગર ફરતા લોકો પાસેથી કરાય દંડની વસુલાત

અંકલેશ્વરમાં કોરોના બેકાબુ બનતા પાલિકા તંત્ર એક્શન મોડમાં નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા ખાતે માસ્ક ચેકીંગ હાથ ધરાયુ માસ્ક વગર ફરતા લોકો પાસેથી વસૂલવા આવ્યો દંડ અંકલેશ્વર પંથકમાં કોરોના બેકાબુ બનતા…

અંકલેશ્વર : 3 રસ્તા પાસે ગરીબ વિધવા બહેનોને શાકભાજી વેચતા અટકાવાતા રોષ, પૈસા આપવા છતાં કરાય છે દૂર કર્યા આક્ષેપ

અંકલેશ્વર ત્રણ રસ્તા માર્કેટ ખાતે ગરીબ મહિલાઓની સાથે પાલિકાની ઉદ્ધતાઇગરીબ વિધવા મહિલાઓને શાકભાજી વેંચતા પાલિકના ઈશારે પોલીસની હાકલપાલિકાને પૈસા આપીએ છતાં અમો ગરીબોને હટાવાય છે : શાકભાજી વિક્રેતાબહારથી આવતા લોકો…

કોંગ્રેસ આગેવાન વિજય સિંહ ટી પટેલ ને APMC હાંસોટના સભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ

વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે :APMCસભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ કલમ 13ની જોગવાઈ મુજબ APMCના સભ્ય પદેથી દૂર કરાયો હુકમ એ. પી. એમ. સી.…

ભરૂચ : સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5ની અટકાયત કરી સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો સુરતમાં ગુરુવારે ગેસ ગળતરના કારણે ૬ શ્રમજીવીઓના મોતની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી…

ભરૂચ તાલુકાના વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ભરૂચ તાલુકાના વડવા ગામ ખાતે નીલગાય રોઝનો શિકાર કરવા અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિગતે જોતા મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ…

error: