Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો,આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ બની ચિંતાજનક

નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો,આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ બની ચિંતાજનક ફુલસ્પીડે જતા વાહન અટકાવવા અંકલેશ્વરના છેડે બન્ને લેનમાં સ્પીડ બ્રેકર મૂકાવામાં આવ્યા સ્પીડ બ્રેકર વાહનચાલકની નજર માં ન આવતા સર્જાયો હતો…

સુરત: ખજોદ ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટતાં સફાઈ કર્મચારીનું મોત, 3 મહિના પહેલાં લગ્ન થયા હતા

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાં સફાઈ કર્મચારી તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવારે ભારે આક્ષેપ કર્યા…

રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો, હોમ લોન મોંઘી થશે:RBIની જાહેરાત

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંસ દાસે બુધવારે અચાનક એક પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલીસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે…

સુરતમાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા આવેલા AAPના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને ગડદાપાટુનો માર મરાયો

સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈકાલે પોલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનાં કપડાં…

જંબુસર : BAPS મંદિર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો

જંબુસર BAPS મંદિર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અભિવાદન સમારોહ સમારોહ પૂજ્ય જ્ઞાનવીરદાસસ્વામી યજ્ઞ જીવનદાસ સ્વામી ભક્તિશિલસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો BAPS મંદિર ખાતે પ્રમુખ…

ગોરખનાથ મંદિર હુમલો: આરોપી મુર્તજાને લઈને થયો સૌથી મોટો ખુલાસો, ISIS સાથે જોડાયેલું છે કનેક્શન

ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરનારા આરોપી અહમદ મુતર્જા અબ્બાસીને લઈને યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે આરોપી સાથે પૂછપરછ બાદ કહ્યું…

આમોદ : સરભાણ ગામે 2.40 લાખ મેટ્રિક ટન માટી કૌભાંડમાં ગુનો નોંધાવવા DDOનો આદેશ

આમોદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમે ફેબ્રુઆરીમાં સ્થળ તપાસ કરી તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરતા કૌભાંડ આચરાયું હોવાનું ખૂલ્યું શનિવાર સુધીમાં ફોજદારી ગુનો નોંધી રિપોર્ટ કરવા TDOને જણાવાયું સરપંચો ગાંધીનગર…

શિનોર : તાલુકા સેવાસદન કચેરી ખાતે આવેલાં જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો ને ૯ મહિનાથી પગાર નહિ ચૂકવાતાં વિરોધ

શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે વિરોધ જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો ને ૯ મહિનાથી પગાર નહિ ચૂકવાતાં વિરોધ ઓપરેટરોએ જનસેવા કેન્દ્રની કામગીરી બંધ રાખી એજેન્સી સામે વિરોધ નોંધાવ્યો શિનોર તાલુકા સેવાસદન…

વાલિયા : સોલાર પ્રોજેકટના કનેકશન કેબલ વાયરોની થોડા દિવસ પહેલા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

વાલિયાના વિઠ્ઠલગામ રોડ ઉપરથી કેબલ વાયરોની ચોરી સ્કાય સોલાર પ્રોજેકટના કનેકશન કેબલ વાયરોની ચોરી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો વાલિયા પોલીસે વિઠ્ઠલગામ રોડ ઉપરથી સ્કાય સોલાર પ્રોજેકટના…

સુરત : તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા, 2નાં મોત, 1 બાળકી લાપતા

સુરત તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા બે બાળકોના મૃતદેહ મળી આવ્યાં,એકની શોધખોળ ચાલુ કિનારા પાસે ઉંડો ખાડો હોવાથી ત્રણેય બાળકો ગરક થયા બાદ નીકળી ન શક્યા…

error: