Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચ : પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”,2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

ભરૂચના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”, 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો અંગત અદાવતે શક્તિનાથમાં જીવલેણ કરાયો હુમલો પાલિકાના વોર્ડ નં 3ની મહિલા કોર્પોરેટ હેમાલી રાણાના પતિનું વધુ એક કારસ્તાન…

એસબીઆઈની તિજોરીમાંથી ૧૧ કરોડ રૂપિયાના સિક્કા ગુમ થઈ ગયા

રાજસ્થાનમાં એસબીઆઈની મહેંદીપુર બ્રાન્ચમાંથી ૧૧ કરોડના સિક્કા ગુમ થઈ ગયા હતા. સિક્કા ગુમ થયાનો મુદ્દો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો હોવાથી કોર્ટે સીબીઆઈ તપાસ શરૂ કરાવી છે. રાજસ્થાનમાં એસબીઆઈની મહેંદીપુર બ્રાન્ચની તિજોરીમાં…

હનુમાન જયંતી રેલી હિંસાઃ જહાંગીરપુરી કેસ મામલે સ્યુઓ મોટો લેવા સુપ્રીમ કોર્ટમાં અપીલ

હનુમાન જયંતી શોભાયાત્રામાં સામેલ કેટલાક સશસ્ત્ર લોકોએ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને ભગવો ઝંડો લહેરાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ હનુમાન જયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી ખાતે બનેલી હિંસાની ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો…

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો.

આ અગાઉ દિવસ પહેલા ઝઘડીયા જીઆઇડીસી ના મુખ્ય રસ્તા પરથી પણ દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઊચેડીયા જવાના રસ્તા પાસે દીપડો મૃત હાલતમાં હોવાનું…

રાજસ્થાનના જોધપુરના બિલાડા ખાતે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, 6નાં મોત 3 ઘાયલ

રાજસ્થાનના જોધપુર નજીક બિલાડામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં એક કાર અચાનક એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી 6 લોકોના…

મોટાં-મોટાં વાહનો સહિત લોકો તણાઇ રહ્યાં છે, ભારે વરસાદ અને તોફાનનાં કારણે અહીં 306 લોકોનાં મોત

દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં અને પૂર્વીય ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછાં 306 લોકોના મોત થયા છે. આગામી દિવસોમાં વાવાઝોડાં સાથે વરસાદ પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી…

આંધ્રપ્રદેશના ફાર્મા યુનિટમાં આગ, 6ના મોત, 12 ઘાયલ

ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં કામ કરતી વખતે 6 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. એલુરૂના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યું કે, ફેક્ટરીમાં નાઈટ્રિક…

ખંભાતના રમખાણોમાં મોટો ખુલાસો, રામનવમીના જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા

તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા ઉદય રંજન/અમદાવાદ :રામનવમી…

રામ નવમી પર ‘આદિપુરૂષ’ ના ડાયરેક્ટરએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો ખાસ વીડિયો

સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રભાસની બહુચર્ચિત ફિલ્મ આદિપુરૂષ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ ઘણા અલગ પાત્રમાં જોવા મળવાના છે. તેઓ ફિલ્મ આદિપુરુષમાં ભગવાન રામનુ પાત્ર નિભાવી શકે છે.…

અંકલેશ્વર : BTP-AAP ગઠબંધનના એંધાણ, આદિવાસી મસીહા છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

BTP-AAP ગઠબંધનના એંધાણ થયા વધુ મજબૂત છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત 2022ની ચૂંટણી પહેલા BTP-AAPની યુતિ શુ રાજ્યમાં નવા સમીકરણો રચશે? દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડીયા…

error: