ભરૂચ: કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન
જે જાણે છે તે જ સારી રીતે જણાવી શકે છે : અનુભવ એ પણ ગુરુ છે અને ગુરુનું જ્ઞાન એ અવિરત છે નિરંતર છે.સમસ્ત વિશ્વ એ માહિતીનો અખૂટ ભંડાર છે.…
જે જાણે છે તે જ સારી રીતે જણાવી શકે છે : અનુભવ એ પણ ગુરુ છે અને ગુરુનું જ્ઞાન એ અવિરત છે નિરંતર છે.સમસ્ત વિશ્વ એ માહિતીનો અખૂટ ભંડાર છે.…
કોરોના મહામારીને પગલે દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો મોકૂફ રખાયો છે.દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો ભરાય છે. શુકલતીર્થના મેળા નું પુરાણોમાં વિશેષ…
અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે બનાવાયેલ રનર્સ ગૃપના સભ્યોને સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ટી-શર્ટની ભેટ આપવામાં આવી હતી.શિયાળાની શરૂઆત થતાંની સાથે હવે વહેલી સવારે જોગિંગ તથા…
અંકલેશ્વરમાં પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતા એન.જી.ઓને એક વર્ષ પૂર્ણ કરતા સુભાષ પારક ખાતે વૃક્ષારોપણ, કેક કાપી અને ઇ બુલનું લોન્ચીંગ કરી કરવામાં આવી હતી.પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ જે પર્યાવરણ ની…
કારતક માસમાં તીર્થોમાં ઉત્તમ તીર્થ શુકલતીર્થ પ્રદકક્ષિણાનો મહીમા અનેરો છે.તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુકલતીર્થ. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ ,વિષ્ણુ પુરાણ ,નર્મદા પુરાણ ,અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં…
પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા…
વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન…
અંકલેશ્વરના સજોદ ગામેથી શિક્ષણ જગતમાં ચકચાર જગાવતો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય…
ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સર્વપિતૃ તથા સગા-સ્નેહીજનો અને મિત્રોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો છે.ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ…
પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જ્યંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું.ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની…