સુરેન્દ્રનગરમાં “તારો સાળો એ મારો સાળો” કહેવા જેવી નજીવી બાબતે થયું મર્ડર, 25 ફૂટ ઊંચેથી માર્યો ધક્કો;
સુરેન્દ્રનગર સીધી સોસાયટીમાં રહેતાં અને રેલવની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જગદીશભાઈ સોમાભાઈ પરમારનું એક મકાન રાજકોટમાં પણ છે. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી પૈકી સૌથી નાનો પુત્ર ચંદન પરમાર…