Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સુરેન્દ્રનગરમાં “તારો સાળો એ મારો સાળો” કહેવા જેવી નજીવી બાબતે થયું મર્ડર, 25 ફૂટ ઊંચેથી માર્યો ધક્કો;

સુરેન્દ્રનગર સીધી સોસાયટીમાં રહેતાં અને રેલવની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જગદીશભાઈ સોમાભાઈ પરમારનું એક મકાન રાજકોટમાં પણ છે. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી પૈકી સૌથી નાનો પુત્ર ચંદન પરમાર…

પ્રેગ્નન્ટ મહિલાને લઇ જઇ રહેલી એમ્બ્યુલન્સમાં થયો ભયંકર બ્લાસ્ટ, માંડ-માંડ બચ્યાં

https://www.instagram.com/reel/DCVyJ1uAAz6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== મહારાષ્ટ્રના જલગાંવમાં એક દુર્ઘટનામાં ગર્ભવતી મહિલા અને તેમના પરિજનોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. વાસ્તવમાં જલગાંવ જિલ્લામાં ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એક દર્દનાક અકસ્માત ટળી…

ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં મચી દોડધામ;

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપનીમાંથી કામદારોને…

કેનેડામાં ભારેલો અગ્નિ: ચાર-પાંચ દિવસ સંવેદનશીલ, હિન્દુ મંદિરે રદ કર્યો કાર્યક્રમ

કેનેડાના હિન્દુ મંદિરમાં યોજાનારા એક કાર્યક્રમમાં ભંગાણ પાડવાની ખાલિસ્તાનીની ધમકીથી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત કરવાનો હતો. બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરમાં યોજાનારા આ કાર્યક્રમમાં…

યાત્રાળુઓ ભરેલી બસ પલટી:શિરડી સાઈબાબા મંદિરે દર્શન કરી સુરત તરફ જતી ખાનગી બસનો કપરાડા નજીક અકસ્માત, 30થી વધુ મુસાફરોને ઈજા

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી. ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુંભ ઘાટ ઉપર બસના ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ…

પતિ ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાથી કંટાળેલી પત્નીએ કરી લીધો આપઘાત

અમદાવાદની એક મહિલાએ આત્મહત્યા કરી છે, જેમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પલ્લવી નામની આ મહિલા, જે ખાણની કંપનીમાં નોકરી કરતાં હતી, તેણે દવા પી આત્મહત્યા કરી છે. આત્મહત્યા…

અંધાધૂંધ ફાયરિંગમાં 16 વિદ્યાર્થી ઘાયલ:અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં યુવક મશીનગન સાથે આવ્યો, ગોળીબારમાં એકનું મોત

અમેરિકામાં નવી સરકાર બની ગઈ છે, પરંતુ ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. રવિવારે અલાબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ભયંકર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 16…

નેત્રંગ તાલુકામાં આવેલ રાજા કૂવા ગામમાં ગાયચરવી પરત ફરતી વખતે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો.

દીપડાએ બાળકી ને શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યો….બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નેત્રંગના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. નેત્રંગ ના રાજા કૂવા ગામ ખાતે તેર વર્ષીય બાળકી પર દીપડા એ હુમલો…

કલરટેક્સ વિલાયત ખાતે ઔદ્યોગિક સ્વાસ્થ્ય,સલામતીતથા પર્યાવરણીય સુરક્ષા ક્લિનિક નું આયોજન કરાયુ

વિલાયત GIDC માં આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખાં ના ઔદ્યોગિક એકમો માટે સેફટી અને એન્વાયરમેન્ટ…

હાઈવે પર ટાયર બદલતાં લોકોને ટ્રકે મારી ટક્કર, 3ના ઘટના સ્થળે જ મૃત્યુ 

ઉત્તરપ્રદેશથી વધુ એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં બુલંદશહેરના કાસગંજથી ત્રણ મેક્સ ગાડીઓમાં અનાજ ભરીને જહાંગીરાબાદ મંડી વેચવા જતાં ત્રણ લોકો ટ્રકની અડફેટે આવી જતાં મૃત્યુ પામી…

error: