Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ઈઝરાયલ પર એક બાદ એક હજારો રોકેટથી ભીષણ હુમલા, ગાડીઓ પર બંદૂક સાથે ઘૂસી ગયા આતંકવાદી;

ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. સવારથી રાજધાની તેલ અવીવ સહિત સમગ્ર ઇઝરાયેલમાં સાયરન અલર્ટ સંભળાઈ રહ્યું છે.ગાઝામાં રોકેટના અવાજો…

મુંબઈમાં 7 માળની ઈમારતમાં લાગી આગ , 45 લોકો દાઝી ગયા, 7ના મોત,30 લોકોનું કરાયું રેસ્ક્યુ;.

મહારાષ્ટ્રના મુંબઈમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 45 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા.આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ…

“નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રદર્શન”

આજરોજ મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે નર્મદા જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા જકતાનાકા થી ગાંધી ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રામધૂન બોલાવવામાં આવેલ અને…

હાંસોટ:મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે હાંસોટના અનેક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

હાંસોટ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુંકાકાબા હોસ્પિટલ,જનશિક્ષણ સંસ્થાન ભરૂચહાંસોટના અનેક વિસ્તારોમાં સફાઈ કામ કર્યુ હાંસોટ ખાતે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત કાકાબા હોસ્પિટલ હાંસોટ તથા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન…

અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ;

શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગના બારમા માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકો નીચે પડ્યા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

વાગરા પંથકમાં ઇદે મિલાદુન્નબી ની મુસ્લિમ બિરાદરોએ ઝુલુસ કાઢી ભવ્ય ઉજવણી કરી

કોલવણા ગામમાં મુસ્લિમોએ સલાતો સલામ ના પઠન સાથે ઝુલુસ કાઢ્યુ હતુ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહંમ્મદ સાહેબના જન્મદિવસ પ્રસંગે વાગરા નગર સહિત વાગરા પંથકના ગામોમાં ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યુ…

વાગરા પોલીસે વસ્તીખંડાલી ગામે થી જુગાર રમતા સાત ને ઝડપી લીધા

૧૪૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી વાગરા પોલીસે જુગાર ની બડી ને નેસ્તો નાબૂદ કરવા કમર કસી છે. વાગરા પી.એસ.આઈ. એ કે જાડેજા ના માર્ગદર્શન હેઠળ તેમની…

રિલાયન્સ -દહેજ દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં ૧૦૦૦ અનાજની કિટનું વિતરણ

ભરૂચ જીલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી દ્વારા ફરીવાર રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતુ.ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતીબેન યાદવ,નગરપાલિકાના હોદ્દેદારો,…

ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકીટનું વિતરણ

પૂર પ્રકોપમાં ફૂડ પેકેટ્સ બાદ 15 દિવસના રાશનની સહાય તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની પરિસ્થિતી વચ્ચે અદાણી ફાઉન્ડેશન સતત અસરગ્રસ્તોની પડખે ઉભુ છે.ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સૂચન અને સંકલન મુજબ રવિવારે શુક્લતીર્થ…

મુંબઈના દાદરમાં 15 માળની ઈમારતના 13માં માળે લાગેલી આગમાં વૃદ્ધનું મોત;

મુંબઈના દાદર વિસ્તારમાં 15 માળની ઈમારતમાં સવારે 8.30 વાગ્યે આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. આગની ઘટનામાં સચિન પાટકર નામના 60 વર્ષના વૃદ્ધનું શ્વાસ રૂંધાવાથી મોત…

error: