કંપારી છૂટી જાય તેવી દેશની 8 સૌથી ભયાનક રેલ દુર્ઘટના, લાશોના થઇ ગયા હતા ઢગલા
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…