Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

કંપારી છૂટી જાય તેવી દેશની 8 સૌથી ભયાનક રેલ દુર્ઘટના, લાશોના થઇ ગયા હતા ઢગલા

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…

અમદાવાદમાં રૂ.1 કરોડથી વધુની આંગડિયા લૂંટ માટે આવેલો લુટારુ 3 પિસ્ટલ સાથે પકડાયો

ઓઢવ, મોરબી, પાલનપુર, પાટણ, જામનગર, રાજપીપળા, વિરમગામ તેમજ મધ્યપ્રદેશમાં અડધો ડઝન કરતાં પણ વધારે આંગડિયા લૂંટ કરનારી ગેંગના લીડરની ક્રાઈમ બ્રાંચે 3 પિસ્ટલ -તમંચા અને 12 કારતૂસ સાથે ધરપકડ કરી…

ભરૂચના વડદલા પાસે શ્રમજીવી પરિવારની બાળકીને ઝાડી ઝાંખરા માં લઇ જઇ અડપલાં કરતો નરાધમ ઝડપાયો.

વડદલા નજીક બાળકી સાથે રંગે હાથ ઝડપાયેલાને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો.. બાળકીને બદઇરાદે લઈ જનાર ને ઝડપી લોકોએ નબીપુર પોલીસને હવાલે કર્યો. ભરૂચ ના નેશનલ હાઈવે પર આવેલ નર્મદા ચોકડી…

આતંકીઓનો વધુ એક પ્લાન નિષ્ફળ! અમૃતસરમાં BSFનાં જવાનોએ પાકિસ્તાની ડ્રોનનો કર્યો નાશ, મળી આવ્યો ડ્રગ્સનો મોટો જથ્થો

BSFએ અમૃતસરમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર વધુ એક પાકિસ્તાની ડ્રોન નષ્ટ કર્યો છે. ડ્રોન સાથે મોટી માત્રામાં ડ્રગ્સ પણ મળી આવ્યાં છે. BSFને અમૃતસર સીમાની પાસે ડ્રગ્સ લઈ જતો વધુ…

ચંદીયામાં પતિએ પત્નીને માથાના ભાગે કુહાડી મારી હત્યા કરી નાખી

અંજાર તાલુકાના ચંદીયા ગામે મજૂરી કરવા બાબતે થયેલી બોલચાલીનું મનદુખ રાખી પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પહેલા કુહાડીના હાથાથી શરીરના ભાગે માર માર્યા બાદ કુહાડીનો ઘા માથાના ભાગે ઝીંકી…

ક્રિકેટ લવર્સને ચિંતાઃ શું આજની ફાઇનલ મેચમાં પણ વરસાદ બનશે વિલન? જાણો હવામાન વિભાગે શું કહ્યું

IPL 2023ની ફાઈનલ મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ત્યારે જાણો આજે કેવું રહેશે અમદાવાદનું વાતાવરણ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલ મેચ…

અંગત કાર્યોમાં ડખા, ટેન્શન હાઇપર, આ રાશિના જાતકોનો રવિવાર મજાને બદલે સજાનો સાબિત થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.) આજનો…

નવી સંસદ પર વિવાદ: ગૃહમંત્રી શાહે સોનિયા ગાંધીનો કાર્યક્રમ યાદ અપાવી કહ્યું, કોંગ્રેસ કરે તો ઠીક, પણ PM મોદી કરે તો બહિષ્કાર!

અમિત શાહે કહ્યું, સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં રાજ્યપાલ આદિવાસી હતા તેમને કેમ ન બોલાવાયા? દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિપક્ષનાં વિરોધ વચ્ચે હવે અમિત શાહનું…

અંકલેશ્વર: ફરી NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

SATYA TV, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. હાઇલાઇટ:અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ…

મિથુન અને કુંભ સહિત આ રાશિના જાતકોને મળશે શુભ પરિણામ, મેષ રાશિમાં થઈ રહ્યો છે બુદ્ધનો ઉદય

આજે રાત્રે 12:53 વાગ્યે બુધ મેષ રાશિમાં ઉદય પામશે. મેષ રાશિમાં બુધનો ઉદય ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામ લાવ્યો છે 10મી મેના રોજ એટલે કે આજે રાત્રે 12:53…

error: