અંકલેશ્વર : વિહિતા કેમ કંપનીમાં શોર્ટ સર્કિટ લાગી સામાન્ય આગ, કોઇ જાનહાની નહીં.
અંકલેશ્વરની વિહિતા કેમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી સામાન્ય આગ. આગને પગલે કંપનીના કર્મચારીઓમાં મચી દોડધામ. DPMCના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગ થઇ કાબુમાં. સદનસીબે મોટી દુર્ઘટના નહીં…